________________
દુઃખને છુપાવી રહ્યા છે (ni Rા પાળિદેવી ગિgi Rા સરHવઘા સમાન ળિg જં વં વાર્તા) આ પ્રમાણે શ્રેણિકરાજાએ ગંદપૂર્વક પૂછવાથી ધારિણીદેવીએ કહ્યું-નવું વ ાન ! તેમ ૩૪ વાવ નાકુમાર तिण्हं मासाणं बहुपडिपुन्नाणं अपमेवारूवे अकालमे हेसु दोहले पाउब्धूए) है સ્વામિ! ઉદાર વગેરે વિશેષણવાળા પૂર્વે જેયેલા મહાસ્વપ્નના લગભગ ત્રણ માસ પૂરા થયે એટલે કે ત્રીજા માસમાં થોડા દિવસ બાકી હતા તે વખતે અસમયે વર્ષાકાળ દેહદ થયું. (धन्नाओ णं ताओ अम्मयाओ कयत्थाओ णं ताओ अम्मयाआ जाव वेभारगिरिपायमुलं आहिण्डमाणीओ डोहलं विणिति तं जइणं अहमवि जाव डोहलं विणि કાનિ) તે માતાઓનું જીવન ધન્ય છે અને કૃતાર્થ છે કે તેઓ (પૂવે વર્ણવેલા વિશેષણ યુકત) વૈભારગિરિની નજીક કીડા કરે છે, અને અકાળે મેઘવર્ષણથી ઉત્પન્ન શોભાને જોતી વિવિધ ક્રિીડાઓ કરે છે તેમજ પિતાના દેહદ પુરૂં કરે છે. જે આમ હું પણ મારા દેહદને પૂરું કરી શકું તે બહૂ સારૂં થાય. (ત હું સમી ગામે याख्वंसि अकालदोहलंसि अविणिज्जमाणसि अोलुग्गा जाव पट्टझाणोवगया લયારામ) હે સ્વામિ! અસમયે મેઘવર્ષામાં નહાવાનું મારું દેહદ હજી પુરૂં થયું નથી. એથી જ રૂ અનેરૂષ્ણુશરીરા થઈને ચિન્તામાં પડી છું. (ત pdf forg राया धारिणीए देवीए अंतिए एयमढे मोच्चा णिसम्म धारिणीं देवीं एवं बयासी) ધારિણીદેવીના મેથી દોહદની વાત સાંભળતાં જ તેને હદયમાં ધારણ કરીને રાજાએ કહ્યું-ના તુમ હેવાgિp સુરજ ના શિવાદ) હે દેવાનુપ્રિયે! તમે રૂષ્ણુ અને રણશરીર થઈને ચિન્તા ન કરે (gવં તદા જરિરામિ દi તુમ ગમેવાદાસ બાદ મળો સંપત્તી મHિ૬) તમે વિશ્વાસ રાખે હું સત્વરે એ પ્રમાણે યત્ન કરીશ કે જેથી તમારા અકાળ દેહદની મને રથ સિદ્ધિ થાય,
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧
૭૩