SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ વગેરે વિષયનું વર્ણન છે કે નહિ? તેમજ ઉશનકાળ, સમુદ્રેશનકાળપદ, અક્ષર, ગમ, પર્યાય, ત્રસ, સ્થાવર, જિન પ્રજ્ઞસભાવે, આત્મા, કરણસિત્તરી અને ચરણ સત્તરી આ બધાની પ્રરૂપણ થઈ છે, કેવી થઈ છે, કયા પ્રકારે થઈ છે. આ પ્રમાણે આત્મામાં જે વિકલ્પ ઉદ્દભવે છે, તે ઈહા જ્ઞાન છે, - ઈહા જ્ઞાનના વિષયભૂત બનેલ પદાર્થનું નિર્ણયરૂપ જે જ્ઞાન થાય છે, તેનું નામ અવાય જ્ઞાન છે. જેમ નિશ્ચિત પણે આ વિચાર મક્કમ હિય છે કે આ અંગમાં નગર વગેરે બધા પદાર્થોને નિર્ણય કર્ક કરવામાં આવ્યું છે. અવાયજ્ઞાનથી નકકી કરેલા પદાર્થને કાળાન્તરમાં પણ ન ભૂલી જવું એનું નામ ધારણા છે. જેમકે જમ્મુ સ્વામીના હૃદયમાં એ વિચાર થયે કે છઠ્ઠા અંગમાં વર્ણવેલા બધા પદાર્થોને શ્રી સુધર્મા સ્વામી મહારાજના મુખકમલમાંથી શ્રવણ કરીને હું એમની એવી રીતે અવધારણા કરીશ કે તેથી તે પદાર્થનું કાળાન્તરમાં પણ વિસ્મરણ ન થઈ શકે. | (gp દેર) આ પ્રમાણે શ્રી સુધર્માસ્વામીથી થોડે દૂર બેઠેલા તે જબ્બે સ્વામી ત્યાંથી જ્યારે ઊભા થયા ત્યારે નમીને જ ઊભા થયા. “દg આ પદ વડે સૂત્રકાર તેમનામાં અત્યન્ત વિનય સંપન્નતા બતાવે છે. ( બ્રિજ્ઞા =સુરભે તેજાનેર કુવાર) ઊભા થઈને તેઓ શ્રી સુધર્માસ્વામી જ્યાં વિરાજમાન હતા ત્યાં આવ્યા. (૩ઘારિકત્તા અન હુન્ન ત્તિવદુતો માfarari ) તેઓએ આવીને આર્ય સુધર્મા સ્થવિરને ત્રણ વખત અંજલિ પૂર્વક પ્રણામ કર્યા. “મારા પ્રUિTFને અર્થ એ થાય છે કે બન્ને હાથને અંજલિ આકારે બનાવીને પિતાના જમણા કાનથી લઈને તે અંજલિને ગોળાકારે ફેરવતાં ફરીથી જમણા કાન સુધી લાવવું અને ફરી તેને માથા ઉપર લગાડવું. (વરિત્તા ચંદર નગર) વંદના કરી તે પછી વાણીથી સ્તુતિ કરી ફરી પાંચ અંગ નમાવીને વંદન કરી. શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧ ૧૮
SR No.006432
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy