SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ લઈને જેલમાંથી બહાર નિકળ્યો (લિનિવનિત્તા રાજહં નઘર મક मज्झेण जेणेव सएगिहे जेणेव भद्दा भारिया सत्यवाही तेणेव उवागच्छइ) નીકળીને રાજગૃહ નગરની ઠીક વચ્ચેના માર્ગમાં પસાર થઈને જ્યાં પોતાના ઘર અને ભદ્રા સાર્થવાહી હતી ત્યાં આવ્ય (ઉવારિકતા મહું કહ્યું વાહળિ વ વવાણી) આવીને તેણે ભદ્રા સાર્થવાહીને આ પ્રમાણે કહ્યું (एवं खलु देवाणुप्पिए ! धणे सत्थवाहे तव पुत्तघायगस्स जाव पच्चामित्त રસતાગો વિકાસ ૪ સંવિમાનં ૬) હે દેવાનું પ્રિયે! ધન્ય સાર્થવાહ તમારા પુત્રના ધાતક અને શત્રુ વિજય ચોરને બહુ જ વધારે અશન વગેરેના ચાર પ્રકારના આહારમાંથી હિસ્સે ખાવા માટે આપે છે. (તor a મા મારિયા सत्थवाही पंथयस्स दासचेडयस्स अतिए एयम सोच्चा आसुरुत्ता ख्टा जाव मिसमिसेमाणा धण्णस्स सत्थवाहस्स पोसमावज्जइ) આ રીતે પથક દાસચેટકના મોંથી સમાચાર સાંભળીને ભદ્રા ભાર્યા એકદમ કોધથી લાલ ચોળ થઈ ગઈ, અને તે કેની જવાળાઓથી સળગવા લાગી. આ પ્રમાણે તેના મનમાં ધન્ય સાર્થવાહ ઉપર સખત રેષ ભાવ જાગે. એ સૂત્ર ૧૦ 'तएण से घण्णे सत्यवाहे अन्नया कयाई' इत्यादि ।। ટીકા-(તor) ત્યાર પછી ઘo Wવાદે) ધન્ય સાર્થવાહ (અન્ના રાજા!) કે એક વખતે ( મિત્તાનિયાવારંવધિપરિજન ) પિતાના મિત્ર, જ્ઞાતિ સ્વજન, સંબંધી અને પરિજને દ્વારા (aોન અથવા બહુ કિંમતી રત્નો વગેરે સમર્પણ કરાવીને ( ગામો મા નોશા) રાજ્ય સંકટમાંથી પિતાની જાતને છોડાવી (નોકાવત્તા વાળા વેરિનિ. ઉત્તમ) જ્યારે તે મુક્ત થયેલે જાહેર કરવામાં આવ્યું, ત્યારે તે જેલમાંથી બહાર નિકળે. (ફિનિવમિત્તા જોવ મજા ઘરમાં તેને વરાછ) બહાર નીકળીને તે હજામની દુકાન ઉપર ગયે. (ઉવાઈરછત્તા પ્રકાર ક્રમે શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧ ૨૪૩
SR No.006432
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy