________________
ધન્યસાર્થવાહે તે વિજય ચોરને આ પ્રમાણે કહ્યું--(વથા અરું જીવન ! एयं विउलं असणं ४ कायाणं वा मुणगाणं व दलएज्जो उक्कुरुडियाए वाणं डुज्जा नोचेवण तव पुत्तघायगस्स पुत्तमारगस्स अ रिस्स वेरियस्स पडिणीयस्स पचामित्तस्स एत्तो विउलाओ असण ४ संविभागं करेजामि) હે વિજય ચોર ! આ પુષ્કળ પ્રમાણમાં બનાવવામાં આવેલાં ચાર જાતના આહાર હું કાગડાઓ અથવા કૂતરાઓને ખવડાવવા તૈયાર છું કે ઉકરડાની જગ્યાએ નાખીશ પણ તારા જેવા પુત્રના હત્યારા પુત્ર મારનારા, અનિષ્ટ કરનાર શત્રુ થઈ ગયેલા, ખેટું કરનારા તેમજ હાદિક શત્રુને આમાંથી હિસે મળી ન શકે, તમારા જેવા દુષ્ટને તે એક કકડે પણ આમાંથી મળી શકે તેમ નથી. (as a ઘરને तं विउलं असणं ४ आहारेइ, आहारित्ता तं पंथयं पडिविसज्जेइ) આ પ્રમાણે વિજય ચોરને જવાબ આપીને ધન્ય સાર્થવાહ તે અશન, પાન, વગેરેના ચાર જાતના આહારને જમ્યા જમ્યા પછી તેણે પાંથકને ત્યાંથી જવાની આજ્ઞા આપી. (તg સે પથg arટે તે મોરિટ્ટિર નિહિત નાનેર વિહિં ઘt મૂ, તાવહિં હિg) જમ્યા પછી પાંથકદાસ ચટકે તે ડબાને લીધે અને લઈને જ્યાં થીઆવ્યું હતું ત્યાં જ રહ્યો. (ત રક્ષ ધwાન સરથવાસ તે રિવર્સ અavi ૪ પ્રારાચિય સમાજપ્ત કરપાણo if યુવાદિસ્થા) ત્યાર બાદ ધ સાર્થવાહને ચાર જાતના આહારે જમ્યા પછી દીર્ધ શંકા તેમજ લઘુ શંકાની મુશ્કેલી ઊભી થઈ. (તg સે ને વધારે વિગ તરંજ વં વાત ત્યારે ધન્ય સાર્થવાહે વિજય ચોરને કહ્યું-(grદ તાવ વિના! અવair ને પ્રણં ફરવારવાવ દિવેનિ) વિજય ચોર ચાલો આપણે બંને નિર્જન એકાન્ત સ્થાનમાં જઈએ. મને ઉચ્ચાર પ્રસવણાની મુશ્કેલી ઉભી
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧
૨૪૦