________________
संबंधिपरियणणगरमहिलाहिं य सद्धिं तं विपूलं असणं ४ जाव પરિમુવાજી ઢોઈ વિઠ્ઠ) ત્યાર બાદ તેણે પોતાના સબંધીની નગરની સ્ત્રીઓ સાથે ચારે જાતને આહાર કર્યા. અને કરાવડાવ્યું. આ રીતે તેણે પિતાના દેહદની પૂતિ કરી. (વિરુત્તા નામે હિં ૩મૂળા તાવ વિન વડિયા) દેહદ પૂર્તિ કર્યા બાદ તે જ્યાંથી આવી હતી. ત્યાં ચાલી ગઈ એટલે તે તેના ઘેર પહોંચી ગઈ હતા [ સા મ ઘવાદી સંઘના જાવ તે જ યુદં મુળ વાવડ) ત્યાર પછી પૂર્ણ દેહદા ભદ્રા સાર્થવાહી સુખેથી પિતાના ગર્ભને પરિવહન કરતી રહેવા લાગી. (ત જ શા મા નથarટી णवण्हं मासाणं बहुपडि पुष्णाणं अट्टराईदियाण सुकुमालपाणि નાં રાજ કરવા) આ પ્રમાણે ગર્ભ જ્યારે બરાબર નવ માસ અને સાડા સાત દિવસ રાતનો થયો ત્યારે ભદ્રાસાર્થવાહીએ સુકોમળ હાથ પગ વાળા પુત્રને જન્મ આપ્યા (તp f તરસ લાઈra Hrfવારો દરે દિવસે ગાયબં #તિ દિત્તા તવ નાવ વિરૂદ્ધ પ્રાઈ જ વાવટાતિ) ત્યાર પછી બાળકનાં માતાપિતાએ જન્મના પહેલા દિવસે પુષ્કળ પ્રમાણમાં અશન વગેરે ચારે ચાર પ્રકારને આહાર તૈયાર કરાવ્યું. (૩વવાવ વિના તહેત કરનારું-- निजकमयणसंबधिपरिजणे भोयावेत्ता अयमेयारूवं गोणं गुण નિનું નામ કાં જતિ) આહાર તૈયાર કરાવીને તેમને મિત્ર, જ્ઞાતિ, નિજક, સ્વજન સંબંધિજન અને પરિજનોને જમાડ્યાં. જમાડીને તેમણે બાળકનું નામ તેના ગુણે પ્રમાણે રાખ્યું (વા ૩૫ રૂ તાણ વદૂ નામાવદિમાणय जाय वेसमणपडिमाणय उवइयालद्धे तं होउणं अम्हं इमे दारए
વતિને નામે) લેકેની સામે બાળકનાં માતાપિતાએ કહ્યું કે આ અમારે પુત્ર નાગ વૈશ્રમણ વગેરે દેવ પ્રતિમાઓની માનતા રાખવાથી થયો છે, એથી આનું નામ દેવદત્ત રાખવામાં આવ્યું છે. (તp it ત રાજા બન્માપિયરને નામદેવં શતિ) આ પ્રમાણે બાળકનાં માતાપિતાએ મળીને બાળકનું નામ દેવદત્ત પાડ્યું. (તy i તરણ દ્વારાપ્ત માપિર નાર્થ =
N = માગ ૩માવનિર્દિર જુવતિ) બાળકનાં નામ સંસ્કાર બાદ બાળકનાં માતાપિતાએ નાગ વગેરે પ્રતિમાઓની ખૂબ જ સારી પેઠે પૂજા કરી, પુષ્કળ પ્રમાણમાં દાન આપ્યું, પોતાના ભાગના દ્રવ્યનું બહુ જ પ્રમાણમાં વિતરણ કર્યું અને દેવતાઓના કષની ખૂબ અભિવૃદ્ધિ કરી | સૂ ૬ છે.
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૧
૨૨૯