________________
ભદ્રાચાર્યવાહી કે દોહદ કા વર્ણન
'तएणं सा भद्दा सस्थवाही' इत्यादि ।
ટીકાર્થ—(ત) ત્યાર પછી (ા મા સથવાર) ભદ્રા સાર્થવાહી ( નવા જયા) કઈ વાહ રેvi) કેર્લોક સમય બાદ (ગાવનારા બાપા
વિ ાથા) ગર્ભવતી થઈ. (તt i ? મg સથવા) સગર્ભાવ. સ્થામાં જ જ્યારે ભદ્રા સાર્થવાહીને તો મારે વીતેણુ) બે મહિના પૂરા થયા (રજી મારે વરુના) અને ત્રીજો મહિને બેઠે ત્યારે (વારે ઢા ઉમૂ) આ પ્રમાણે દેહદ થયું કે—(ધનો of a w થો) તે માતાઓ ને ધન્ય તે (ભાવ થવો i તામ ગમવાબો તે માતાઓનાં જ સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણેના શારીરિક લક્ષણો સફળ થયાં છે, (जाओ णं विउल असणं ४ सुबहयं पुप्फवस्थगंधमल्लालंकारं गहाय मित्तनाइ-नियग-सयण-संबंधिपरियणमहिलाहि य सद्धिं संपरिवुडाओ રાજH નયા માઁ મકાળ નિતિ ) જે માતાએ પુષ્કળ પ્રમાણમાં અશન પાન વગેરે ચાર જાતને આહાર અને ખૂબ જ પુષ્પ, વસ્ત્ર, ગંધ, માળા અને અલંકારોને લઈને મિત્ર, જ્ઞાતિ, નિજક સ્વજન સંબંધી પરિજનની મહિલા એની સાથે રાજગૃહ નગરના વચ્ચે વચ્ચે માર્ગમાં થઈને પસાર થાય છે. (निग्गच्छित्ता जेणेव पुक्खरिणी तेणेव उवागच्छंति उवागच्छित्ता, पुक्खरिणी ओगाहंति, ओगाहित्ता हायाओ कयबलिकम्माओ सव्वा. लंकारविभूसियाओ विउलं असणं आसाएमाणीओ जाव परिभुजे માળી સોરું ને) અને પસાર થઈને જ્યાં પુષ્કરિણી છે ત્યાં જાય છે. ત્યાં જઈને તેમાં ઉતરે છે, ઉતરીને નહાય છે. નહાઈને કાગડા વગેરે પક્ષીઓને અન્નને ભાગ અપીને બલિકમ કરે છે, અને શરીરનાં બધાં અંગેને ઘરેણુઓથી અલંકૃત કરે છે. અને ફરી તે પુષ્કળ પ્રમાણમાં તૈયાર કરવામાં આવેલા અશન
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૧
૨૨૭