________________
જિજ) કેણિક રાજા પણ આવ્યા. (ષો દિવો) ભગવાન સુધર્માસ્વામીએ પરિષદને ઉપદેશ આપે. ધર્મદેશના સાંભળીને (ર) બધા સભાજને (ગામે હિi gigબૂચા તાપેરિસંવરિયા) જે દિશા તરફથી આવેલ હતા, તેજ દિશા તરફ પાછા વળ્યા. (તેvior તે સમgi અન્ન મુનરણ મળનારદમ
તેવા અi Gramજારે ઊંમરનો પરદે ગાવ) તે કાળે અને તે સમયે જ્યારે કેણિક રાજા અને બધા પુરવાસી માણસે જતા રહ્યા, ત્યારે આર્ય સુધર્માસ્વામીના દીક્ષા અનુકમની અપેક્ષાએ પ્રધાન શિવ આર્ય જંબૂ સ્વામી અનગારજેઓ કાશ્યપ ગોત્રના હતા અને જેમને દેહ સાત હાથ ઊંચે હતે. – (અહીં “પાવત્ શબ્દ વડે “સંચયિત વષ્યfમનારાજसंहननः कनकपुलकनिकषपद्मगौरः उग्रतपाः तप्ततपाः दीप्ततपाः उदारः घोरः
ત્રતા સંક્ષિણવિપુસ્તકો:” એટલા પાનું ગ્રહણ થયું છે. આ બધા શબ્દો ને અર્થ ઔપપાતિક સૂત્રની ટીકામાં લખવામાં આવ્યું છે) (ઝામુદાર પર अदूरसामंते उड्दजाणूअहोसिरे झाणकोहोवगए संजमेणं तवसा अप्पाणं भावे માને વિદા) શ્રી આર્ય સુધર્માસ્વામી સ્થવિરની પાસે ન વધારે દૂર અને ન વધારે નજીક ઊર્વજાનુ થઈને બેઠા હતા. તે વખતે તેમનું માથું નીચેની તરફ નમેલું હતું. સૂત્રકાર આ પદ વડે એ બતાવી રહ્યા છે કે આ સ્થિતિમાં એમની નજર ન ઉપર હતી અને ન નીચી હતી પણ જે ભૂ ભાગમાં નિયતરૂપે હેવી જોઈએ. ત્યાં જ નિયમિત હતી. તેઓ ધ્યાનરૂપી કચ્છમાં અવસ્થિત હતા, આ પદથી એ સ્પષ્ટ થાય છે કે જે પ્રમાણે કોઠામાં મૂકેલું અનાજ આમતેમ વિખેરાઈ જતું નથી, તે જ રીતે ધ્યાનગત ઈન્દ્રિયે અને અન્તઃકરણની વૃત્તિ બહારની તરફ ફેલાતી નથી. આત્મસ્થ રહે છે. તાત્પર્ય એ છે કે તેઓ તે સમયે નિયંત્રિત ચિત્ત વૃત્તિવાળા હતા. તપ અને સંયમવડે આત્મનિરીક્ષણ કરવાની ભાવનાથી તેઓ હમેશને
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧