________________
ચારિત્ર્યરૂપ મોક્ષમાર્ગી મુજબ અથવા તો ક્ષયે પશ્ચમિક મુજબ માસિકી ભિક્ષુપ્રતિમા’ આ શબ્દના અર્થરૂપ તત્ત્વ પ્રમાણે સમતાભાવ મુજબ, ફ્કત અભિલાષાથી જ નહિ પણ કાયથી આરાધન કર્યું " વાર વાર ઉપયોગ કરતાં તેનુ ં પાલન કર્યું", સ ંરક્ષણ કર્યું", અતિચારરૂપ પક (કાદવ)નું પ્રક્ષાલન કરતાં તેનું શેાધન કર્યું, અવધિની સમાપ્તિ પછી પણ થોડો વધુ વખત ત્યાં સ્થિર રહ્યા તેથી તેને પાર તે પામી શકયા, તેનું કીંન કર્યું. પારણાના દિવસે જે જે કવ્યરૂપ કહાય છે, તે બધાં મેં કર્યા છે’ આ પ્રમાણે તેનું વર્ણન કર્યું.. (સમાં હ્રાળ હ્રાપ્તિન્ના, વાજિત્તા, પોદ્દિત્તા,ૌરિત્સા, દિત્તા ગુજરવિ સમળ માર્ચ મદાવીર્ ચંદ્રર્ફે નનંસઽ) આ પ્રમાણે કાયાથી તેને સિત્તા સ્પર્શીને ઉપયોગ પૂર્ણાંક તેનુ પાલન કરીને ‘સૌરિન્ના' અતિચારાનું ત્યાંથી સંશોધન કરીને તîfન્ના' તેને પાર પામીને અને ‘વિજ્ઞા' તેનુ કીર્તન કરીને ફરી મુનિશજ મેઘકુમારે શ્રમણ્ ભગવાન મહાવીરને વંદન અને નમસ્કાર કર્યા. (વંન્નિા નમંત્રિત્તા હતું. વઘાસી इच्छामि भंते तुभेर्हि अन्भणुभार समाणे दोमासियं भिक्खुपडिमं उब સંક્ખિન્ના પં વિત્તિÇ) વંદન અને નમસ્કાર કરીને તેમણે ભગવાન મહાવીરસ્વામીને કહ્યું-કે-હે ભદંત ! હું આપની આજ્ઞા મેળવીને બે માસની ભિક્ષુપ્રતિમા ધારણ કરવા ચાહુ છું. (મદ્દામુર્થ વૈદાજીવિયા ! મહિબંધ રેટ્ટુ) મેઘકુમારની વિનંતી સાંભળીને પ્રભુએ તેમને કહ્યું કે-હે દેવાનુપ્રિય ! જે રીતે તમારૂ આત્મકલ્યાણુ થાય તે પ્રમાણે કરે. આત્મકલ્યાણના કામમાં કાઇ પણ દિવસ આળસ નહિ કરવી જોઇએ (जहा पढमाए अभिलावी तहा दोच्चाए तच्चाए चउत्थाए, पंचमाए, छम्माમિયાત્, સત્તમાનિવાર; મસત્તરા વિચા) જે પ્રમાણે પહેલી ભિક્ષુપ્રતિમાનુ વર્ણન છે, તે પ્રમાણે જ ખીજી ત્રીજી ચાથી, પાંચમી છ મહિનાવાળી, સાત મહિનાવાળી અને એક રાત-દિવસના પ્રમાણુ જેટલી ખારમી પ્રતિમાનું વર્ણન જાણવું જોઇએ આનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે--પહેલી પ્રતિમા એક મહિનાની છે.
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૧
૧૯૫