________________
'अह मेहा ! तुमं गइयभवंमि वमाणे' इत्यादि
ટીકા –(ચ૪) વર્ષાકાળ બાદ (મેળું) અનુક્રમે (તેમતે) હેમંત-કે જે (હિની રવિવારે) કમળવનના વિધ્વંસક તેમજ (ૌદ્રયતમા સમિ ) કુદ અને લા* વૃક્ષોમાં પુષ્પ વગેરેના રૂપમાં સમૃદ્ધિ કરનાર હોય છે અને જેમાં પુષ્કળ પ્રમાણમાં ઝાકળ પડેલું હોય છે. (અ તે) જ્યારે પૂરા થઇ ગયા તેમજ (દિને નિર્દેસમયંત્તિ પત્તે) ઠંડીની મેાસમ પૂરી થયા પછી જ્યારે ઉનાળા એસી ગયા ત્યારે (TF માનિ વટમાળે મેદ્દા તુમ) ગજેન્દ્રના પર્યાયમાં વિદ્યમાન હે મેઘ ! (વળેનુ વિટ્ટમાñ) જંગલામાં આમતેમ વિચરતા (વળ વિદ ટ્િાથવંસુધાણ ) કામક્રીડાની ભાવનાઓથી પ્રેરિત વનની હાથણીઓ દ્વારા કુંદાએલા અનેક ધૂળના પ્રહારોથી યુકત થવા લાગ્યા. ( ૩૬૫ સુમસામ જન્નપૂર્ મિંઢિયાષિમે) ઉનાળાંમાં ખીલેલા પાટલ કમળ પુષ્પ વગેરેથી ચમરની જેમ કર્ણાભરણાથી સુશાભિત થઇને તમે વિશેષ ખૂબસૂરત થઈ ગયા. ( મચય નિસંત
હેત નિબંધમાળિા મુમિમળિયર્નથે) તમારી મગધ કામક્રીડાવશથી પ્રફુલ્ર થયેલા કપાલ સ્થળને સિંચિત કરનાર મસ્રવણથી અદ્દભુત થઈ ગઈ હતી. (રેજીયાર!) હાથણીઓના પરિવાર સાથે તમે (૩૩સમયનિયમોદો) ઉનાળાની મોસમને માટે સુખદ કામક્રીડાએમાં આસકત થઇ ગયા. ( હ્રાદેવિયર્ યંણે) પણ ભાગ્યની વટખણાથી તમે ( કૃતે ફર્નાનિ નિમ્સે ) તે વખતના પ્રચંડ સૂર્યંના કિરણાથી ઉગ્ર થઇ ગયેલા ગ્રીષ્મકાળમાં ( વરિષ્ઠોત્તિય તથમિશ્નર નીમતરળિકને) જેમાં વૃક્ષોના છેક ઉપરભાગ સુધાં સૂકાઇ ગયા હતા એથી તે અતિશય સંતપ્ત કરનાર થઈ પડયા હતા. ( મારવુંતમેવવે) તમરાંઓના ભયપ્રદ શબ્દથી વ્યાપ્ત થયેલા, (વિપત્તરુદ્ધ ચવચનમાયા દ્ધન
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૧
૧૮૪