________________
સંઘદ્દન વગેરેથી એક ક્ષણ પણ નિદ્રાવશ થયા નથી. (agri મેદા! જે gયારે ક્ષત્રિય કgifકથા) એટલા માટે તમને આ જાતને વિચાર ઉત્પન્ન થયે છે. (કાવાળું કરું મારક વામિ તથા મન માં નિમાંથા મહાયંતિ ના પરિવાળંતિ) કે જ્યારે હું ઘેર રહેતો હતો ત્યારે શ્રમણ નિગ્રંથ મારો આદર કરતા હતા, મારો સત્કાર કરતા હતા, મને જાણતા હતા વગેરે (નમિ ૨ i jરે અવિના માના મારિવું ફરવા) પરંતુ જ્યારથી હું મુંડિત થઈને ગૃહસ્થ મટીને સાધુ અવસ્થામાં દીક્ષિત થયે છું. (તમિડું મન સમM ઢાતિ નાગ નો ઘરિયાતિ) ત્યારથી આ શ્રમણ મારે આદર કરતા નથી, અને મને જાણતા નથી. (ડુત્તર ૨ of समणा निग्गंथा राओ अण्पेगइया वायणाए जाव रयरेणुगुंडियं करेंति) પ્રત્યુત (ઉલટા) આ શ્રમણ નિર્ચ રાત્રિમાં વાચના વગેરેને માટે અવર જવર કરે છે, તે એમનામાંથી કેટલાક સાધુઓ મને પિતાના પગની ધૂળથી ધૂળ યુકત કરે છે. (तं सेयं खलु मम कल्लं पउपभयाए रयणीए समणं भगवं महावीरं બાપુજીત્તા પુનર ગ્રામ રાવના ત્તિ પુર્વ સંપત્તિ) તે હવે સવાર થાય ત્યારે શ્રમણ ભગવાન મહાવીરની આજ્ઞા મેળવીને ફરી હું અગારાવસ્થા સંપન્ન થઈ જાઉં આમાં જ મારું હિત છે. આ રીતે તમે વિચાર કર્યો છે અને ( દિત્તા દિવસટ્ટમાળમાળણે ગાવ વવેfe--વત્તા રેખાવ કરું તેviાવ દવા) આ રીતે વિચાર કરીને આર્ત, દુઃખા અને વશાત મનવાળા થઈને તમે રાત્રિ પસાર કરી છે. અને પરોઢ થતાં જ જલદી તમે મારી પાસે આવ્યા છે. (રે gi[ ! a ઉદ્દે સમ, દંતા ગ समढे, एवं खलु मेहा तुमं इओ तच्चे अईए भवग्गहणे वेयगिरिपाय
વારેë frદત્તિ જ મને) હે મેઘ ! એ જ વાત છે ને? ત્યારે મેઘકુમારે કહ્યું “હા ભગવદ્ ! એ જ વાત છે” ત્યાર બાદ શ્રમણ ભગવાન મહાવીર મેઘકુમારને સંયમમાં સ્થિર કરવા માટે તેના પહેલાંના ત્રીજા ભવનું વર્ણન કરતાં કહેવા લાગ્યા કે હે મેઘકુમાર ! તમે આજના પૂર્વે ત્રીજા ભવમાં હાથીના પર્યાયમાં હતા, અને તમે વૈિતાઢયગિરિનાં નીચલા ભાગની પાસે રહેતા હતા ત્યાં વનચરોમાં તમારૂ નામ સુમેરૂપ્રભ હતું. (તે સંતવિમનિમરિधणगोखीरफेणणियरप्पगासे सत्तुस्सेहे, णवायए दस परिणाहे सत्तंगय રૂદિg સોને સુરક ) તમારે રંગ સફેદ હતું, શંખતલની જેમ ઉવલ વિમલ, નિર્મલ, દહીંની જેમ, શરકાલના મેઘની જેમ ગાયના દૂધના ફીણની જેમ તેમજ ચન્દ્રના કિરણોની જેમ તમારો પ્રકાશ હતો. સાત હાથની ઊંચાઈને
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧
૧૭૨