________________
સૂત્રાક્ષરોને ગ્રહણ કરવા માટે, ભણેલા સૂત્ર વગેરેની બાબતમાં ઉદ્દભવેલી શંકાએની નિવૃત્તિ માટે, પહેલાં ભણેલાં સૂત્ર વગેરેની કાલાન્તરમાં પણ વિસ્મૃતિ ન થાય એટલે તેની આવૃત્તિ કરવા માટે, ખરાબ હાલતમાં મૂકાઈ ગયેલા જીવોની રક્ષા કરનાર ધર્મની વ્યાખ્યાને વિચાર કરવા માટે, ઉચાર કરવા માટે તેમજ લઘુનીત કરવા માટે આવજા કરવા લાગ્યા. (ગ્રા ) આમાંથી કેટલાક સાધુઓ મેઘકુમારને વાંચન વગેરે કરવાના વખતે (રષ્ટિ સંપત્તિ ) હાથ વડે સ્પર્શ કરતા, (પાર્દિ) કેટલાક પગ વડે સ્પર્શ કરતા, કેટલાક (સરે રે ચંખ) સાધુઓ તેને માથાને કેટલાક પિટના અને કેટલાક શરીરને સ્પર્શ કરતા હતા. એટલે કે ત્યાં થઈને તે બધા સાધુઓ બહાર નીકળતા અને બહારથી અન્દર આવતા તે વખતે કેટલાક સાધુઓના હાથે તેની સાથે અથડાતા હતા. કેટલાક સાધુઓના પગ તેના માથાની સાથે, પેટની સાથે અને શરીરની સાથે અથડાતા હતા. ( જરૂયા શોëતિ) કેટલાક તેને ઓળંગીને નીકળી જતા. ( ત્તિ) કેટલાક વારંવાર તેને ઓળંગીને ઉપર થઈને પસાર થઈ જતા હતા. (અનg iારtriવિશે ) કેટલાક સાધુઓ તેને પિતાના પગની ધૂળથી મલિન કરતા હતા. (પૂર્વ મra i રામે શુમારે જો સંવાઇફ રવાના કરિ નિરિત્ત) આ પ્રમાણે મેઘકુમાર એક ક્ષણ પણ તે લાંબી રાત્રિમાં નિદ્રાવશ નહિ થઈ શકો. (તi તરસ મેદ કુમાર યથાળે પ્રકસ્થિg Tra Humભા ત્યાર પછી મેઘકુમારને આ પ્રમાણે આધ્યાત્મિક, ચિંતિત, પ્રાર્થિત, કલ્પિત અને મને ગત સંક૯૫ (વિચાર) ઉદ્ભવ્ય કે—(આધ્યાઆત્મિક શબ્દનો અર્થ આત્મામાં ઉત્પન્ન થયેલ એ થાય છે. ચિંતિત વગેરે જે આ સંકલ્પને માટે બીજા વિશેષણો અહીં ટીકાકારે ટાંકયાં છે તે સૂત્રમાં “યાવ” શબ્દ દ્વારા ગ્રહીત થયાં છે. “હું આ પ્રમાણે કરીશ!” આ રીતે જે એમ કરુંના
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૧
૧૬૮