________________
વિશે gf વાર તે વિ દેવ કાતિ) આ રીતે રાજાની આજ્ઞા સાંભળીને “મહારાજ આપની જેવી આજ્ઞા છે, તે જ પ્રમાણે અમે કામ કરીશું” આ રીતે રાજાની આજ્ઞા સ્વીકારી ને તેઓએ મેટા પ્રમાણમાં રાજ્યાભિષેકને માટેની સમસ્ત સામગ્રી ભેગી કરી લીધી. (તyri R રેણિg iા ઘરું નામ
દિપ નાવ સંgિ ) ત્યાર બાદ શ્રેણિક રાજાએ દંડનાયક અને ગણનાયકની સાથે મળીને (પદં મri) મેઘકુમારને (ગણg ii નવનિરા कलसाणं एवं रूपमयाणं कलसाणं सुबण्णमाणियाणं रूप्पमणियाण सवण्ण cuત્રના શાસ્ત્રના મિર્ષિ ) એકસો આઠ સેનાના કળશેથી એક આઠ ચાંદીના કળશથી, એકસો આઠ સુવર્ણ અને ચાંદીના કળશેથી, એકસો આઠ મણિ નિર્મિત કળશેથી, એક આઠ સુવર્ણ મણિમય કળશથી, એક આઠ ચાંદીના અને મણિમય કળશથી, એક આઠ સુવર્ણ રુખ્ય મણિમય કળશોથી, એકસો આઠ માટીના કળશોથી સર્વ પ્રકારના ઉદક (પાણી) થી બધી જાતની માટીથી, બધી જાતના ફૂલેથી, બધી જાતના સુગંધિત દ્રવ્યોથી, બધી જાતની માળાએથી બધી જાતની ઔષધીઓથી, સફેદ સરસવથી, સર્વ અદ્ધિ અને સમસ્ત તિપૂર્વક, દુદુભિ વગેરે વાજાંઓથી બધી દિશાઓને શબ્દમય કરતા બહુ ઠાઠ અને ઉત્સવની સાથે રાજ્યાભિષેક કર્યો. (તi તે જાખિયો - यल जाव कट्ट एवं वयासी जय जय गंदा! जय जय भदा ! जय जय viા ના વા મા મદ) ત્યાર બાદ બધા ગણનાયક વગેરે સમસ્ત ઉપસ્થિત લેકેએ મસ્તક ઉપર અંજલિ મૂકીને આશીર્વાદ રૂપે આ પ્રમાણે કહ્યું કે હે નંદ!–સમૃદ્ધિ શાલિન ! તમે સદા વિજય મેળવે. હે ભદ્ર! કલ્યાણ કારિન ! તમારી સદા વિ જય થાઓ. હે જગનંદ ! જગદાનંદ કારક! તમારૂ સદા કલ્યાણ
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧
૧૪૩