SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ gujપા તથા) તમારા દર્શનની વાત જ શી થઈ શકે ? મતલબ એ છે કે જેવું તો ઠીક પણ બેટા ! તમારું દર્શન પણ ઉદંબરના ફૂલની જેમ બહુ જ દુર્લભ છે. જેણે પૂર્વ જન્મમાં પુપાર્જન કર્યું છે, એવા ભાગ્યશાળીને જ તમારા જેવા પુત્રના દર્શન થઈ શકે છે તે બેટા ! અમને દર્શન દઈને શા માટે તે લાભથી વંચિત કરવા ચાહો છો. (જો વસ્તુ માયા રૂછામોવ જનવિ વિધ્ય ગાં સંહિત્ત) અમે તે એક ક્ષણ પણ તમારે વિયેગ ખમી શકીએ એમ નથી. (તે મુનાદિ તાવ ગાથા વિપુણે માણસ કામોને નાવ તાવ વયં નીવામ) એટલા માટે હે પુત્ર ! અમે જ્યાં સુધી જીવીએ છીએ ત્યાં સુધી તમે બહુ જ મનુષ્યભવના કામે પગ ભેગવીને આનન્દ પામે. (ત પરાગ હિં જાડાર્દિ નિવણ વદ સુર્વણતંતુ જ્ઞમ) પછી તમે ઘરડા થાઓ અને તમારું કુળ-વંશ, તન્ત રૂપ કાર્ય જયારે પુરૂં થઈ જાય એટલે પુત્ર-પૌત્ર વગેરેથી તમારે વંશ વૃદ્ધિ પામે ત્યારે તમે (નિવઘણે) નિરિચ્છ ભાવે-નિશ્ચિત થઈને– (ામrka મા મહાવીર સ્વંતા રે મારા વાગો ચગારિયં વરૂણસિ) શ્રમણ ભગવાન મહાવીરની પાસે મુંડિત થઈને ગૃહસ્થ મટીને મુનિ અવસ્થા ધારણ કરજે. (ત vi રે કે મારે ગન્ના fix gવં પુત્તે પ્રમાણે મા ઉપલા વં વાસી) માતા-પિતા દ્વારા આ પ્રમાણે સમજાવાએલા મેઘકુમારે માતા-પિતાને કહ્યું કે- (દેવ મં તુ મi ga વર તપ તું મમ્મથાગો) તમે મને જે કહો છો તે ઠીક છે-કે ( તુનું सिणं जाया अम्हं एगे पुने त चेव जाव निरावयखे समणरस भगवओ મદારીકરણ બાર વઘરૂરિ ) તમે મારા એકના એક જ પુત્ર છે. પ્રાણ સમ છે, અમે તમારા વિરહને સહન કરવામાં તદ્દન અસમર્થ છીએ, એટલે જ્યાં સુધી અમે જીવિએ છીએ ત્યાં લગી મનુષ્યભવના કામભોગોને તમે આનંદપૂર્વક ભાગ, ત્યારબાદ ઘડપણમાં કુળવંશની વૃદ્ધિ કરીને જ્યારે તમે ગૃહસ્થની સંપૂર્ણ ફરજ શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧ ૧૨૮
SR No.006432
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy