________________
ગયા, બધા ભેગા ને ભોગવવાની શકિત જ્યારે સંપૂર્ણ કળાએ તેનામાં ખીલી ઉઠી, જ્યારે તે મહા પરાક્રમી થઈ ગયા અને જ્યારે તે વિકાલચારી એટલે કે અસમયમાં રાત્રિમાં પણ નિર્ભીય થઈને વિચરણ કરવા લાગ્યા, ય, ગાંભીય વગેરે તેમજ બીજા પણ ઘણા અદ્ભુત ગુણા જયારે તેનામાં સારી પેઠે આવી ગયા ( TM Ti) ત્યારબાદ (તલ મેદમારÆ) મેઘકુમારનાં (શમ્મા વિશે) માતાપિતાએ (મેદ कुमारं बाबत्तरिकलापंडियं નાવ વિવાહાર્દિ નાથં પાÉતિ) મેઘકુમારને ખેતેર કળાઓમાં નિષ્ણાત અને વિકાલચારી બનેલા જોયા તા (વાસિત્તા) જોઇને (ટવામાયવર્જિનÇ ëત્તિ) તેમણે આઠ મોટા મોટાશ્રેષ્ઠ મહેલ બનાવડાવ્યા. (શ્રમુયવૃત્તિય પત્તિવિચ ળ ળચળત્તિચિત્તે) આ મહેલા ખૂબજ ઊંચા હતા. આ મહેલાની આભા સફેદ હતી. જાણે કે હુસી જ રહ્યા છે. એમના ઉપર જે ભીત ચિત્રો મનાવવામાં આવ્યાં હતાં તે પાંચ રંગના રત્નાની વિશેષ રચનાથી અંકિત હતાં. વાઢવિનયવેગવંતી પટ્ટાનઋત્તા ઇજ્ઞહિ) આ મહેલા ઉપર વિજય સૂચક વૈજયન્તી નામની પતાકાઓ હતી તે પવનથી લહેરાઇ રહી હતી. તેમજ એમના ઉપર જે છત્રો હતાં તે પણ વેત્રના ઉપર તાણેલાં હતાં. (તુંñ) આ બધા મહેલો ખૂબ ઊંચા હતા. (તજમિરુંથમાળત્તિ) આ મહેલાના શિખરો એટલા બધા ઊંચા હતા કે જાણે આકાશતલનું પણું ઉલ્લંધન કરતા હતા.નારું રંગમ્નિયિવમળળવૃમિયા) આના ઝરુ ખાઓમાં રત્ના જડેલાં હતાં, અને ચાતરાએ ચંદ્રકાંત વગેરે મણુિએ તેમજ સેાનાના બનેલા હતા. (વિત્તિયનરપુંડરીયાણ) નીલ વગેરે મણિઓના કમળા અને સ્ફટિક રત્નોના પુંડરીક (શ્વેત કમળ) ખનેલાં હતાં. અને તે બધાં વિકસિત આકારના જ અંકિત થયેલાં હતાં. (તિરુચચચંદ્ર ચિ) આ ખધા મહેલા શાભા અને સ્વાસ્થ્ય વગેરેની પુષ્ટિ કરનાર તિલકવૃક્ષ અને કેતન વગેરે રત્નાથી તથા અધ ચન્દ્રાકાર સાપાનશ્રેણિથી શેભતા હતા. (વાળા મળમયાનાêત્તિ). આ મહેલાની માળાઓ વિવિધ ચન્દ્રકાંત વગેરે મણિએ દ્વારા નિર્મિત થયેલી હતી. એટલે કે આ મહેલની ચામેર યોગ્ય સ્થાના ઉપર ચન્દ્રકાંત વગેરે મણિએ દ્વારા ખનાવવામાં આવેલી માળાઓ લટકતી હતી એથી જાણે કે એમની શાભામાં વૃદ્ધિ કરવા માટે ચન્દ્ર લાગેલા છે એમ લાગતું હતું. (ચંતો ર્દિવ સદ્ને) આ મહેલાની અંદર અને અહારની શાલા સુચિષ્ણુ હતી (તનિહ વાજીયાવ રે) એમના ચોકમાં સેાનાની સુંદર રેત પાથરેલી હતી.(મુદ્દાત્તે) એથી જ એમના સ્પર્શી વિશેષ સુખદ હતા.
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૧
૧૦૫