SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ & 4 ૮ ૦ ૦ ૦ 2 વ્યાજ દ્વાપરયુગ્મ એ જ કજ દ્વાપરયુગ્ય કૃતયુગ્મ દ્વાપરયુગમ જ દ્વાપર યુગ્મ દ્વાપરયુગમ દ્વાપર યુગ્મ કાજ કલ્યાજ કૃતયુગ્મ કાજ વ્યાજ કાજ દ્વાપરયુંમ કાજ કાજ રેવં મરે ! તે મરે ! ત્તિ હે ભગવન મહાયુગ્મના વિષયમાં આ૫ દેવાનુપ્રિયે જે કથન કર્યું છે, તે સઘળું કથન સર્વથા સત્ય જ છે, હે ભગ વન આપવાનુપ્રિયનું કથન સર્વથા સત્ય જ છે. આ પ્રમાણે કહીને ગૌતમ સ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી અને નમસ્કાર કર્યા વંદના નમસ્કાર કરીને તે પછી તેઓ સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા થકા પિતાના સ્થાન પર બિરાજમાન થયા. સૂ૦૩ જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજકૃત “ભગવતીસૂત્રની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાન પાંત્રીસમા શતકને પહેલે ઉદ્દેશ સમાપ્ત ૩૫–૧ પ્રથમસમય કૃતયુગ્મ, કૃતયુગ્મ એકેન્દ્રિય જીવ કે ઉત્પત્તિ કા નિરૂપણ બીજા ઉદ્દેશાને પ્રારંભઢારમય ગુમ વહનુમારિયા મરે! ઈત્યાદિ ટીકાથે– vમણમય ગુમ હનુમાજિરિયા મરે ! હે ભગવન એકેન્દ્રિયપણાથી ઉત્પન્ન થવામાં જેઓને પ્રથમ સમય છે, એવા તે કાયમ કૃતયુગ્મ એકેન્દ્રિય છે અર્થાત્ પ્રથમ સમયમાં ઉત્પન્ન થયેલા કૃતયુગ્મ કૃતયુમ શિવાળા એકેન્દ્રિય જીવો “જો વવવનંતિ ક્યા સ્થાન વિશેષથી આવીને ઉત્પન્ન થાય છે? શું તેઓ નૈરયિકોમાંથી આવીને ઉપન થાય છે ? અથવા તિર્યંચ નિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. અથવા મનુષ્યમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? કે દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “જોવા ! ' હે ગૌતમ ! એ તિય ચ નિકા. માંથી આવીને પણ ઉત્પન્ન થાય છે મનુષ્યોમાંથી આવીને પણ ઉપન થાય છે અને તેમાંથી આવીને પણ ઉત્પન થાય છે. “pi કા પઢો 3gશો રહેલ રોઝવુંત્તો વિનિયો વિ મણિચાવો” હે ગૌતમ ! આ સંબંધમાં શ્રી ભગવતી સૂત્ર : ૧૭. ૧ ૭૪
SR No.006431
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy