________________
કહે છે કે “જો મા ! કoળેof g હમચં કોણેoi સંતોમુત્ત' હે ગૌતમ! પુલાક વર્ધમાન પરિણામવાળા ઓછામાં ઓછા એક સમય સુધી રહે છે, અને વધારેમાં વધારે એક અંતમુહૂર્ત સુધી રહે છે. દેવચં વણ દીવમાણપરિણામે ગા” હે ભગવન પુલાક કેટલા કાળ સુધી હીયમાન પરિણામે વાળા હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“ોચમા ! પડ્યું સાથે કોઇ બંતોggi” હે ગૌતમ ! પુલાક હીયમાન પરિણામે. વાળા ઓછામાં ઓછા એક સમય સુધી અને ઉત્કૃષ્ટથી એક અંતર્મહત સુધી રહે છે પુલાકને જઘન્યથી એક સમય સુધી વર્ધમાન પરિણામે વાળા જે કહ્યા છે, તેનું કારણ એવું છે કે-મુલાકને પરિણામો જ્યારે વધવામાં હોય છે, ત્યારે તે કાળમાં કષાય વિશેષથી તેના પરિણામો બાધિત થવાથી તે વર્ધમાન પરિણામને અનુભવ એક વિગેરે સમય સુધી કરે છે. તેથી જ ન્યથી એક સમય ત્યાં કહ્યો છે. અને ઉત્કૃષ્ટથી પરિણામોમાં વર્ધમાનપાશુ એક અન્તમુહૂર્ત સુધી વસ્તુ–સ્વભાવ એ જ હોવાને કારણે રહે છે, તે પછી તે નિયમથી વર્ધમાન પરિણામવાળા થઈ જાય છે, જે વારું કટ્રિક વરિણામે હોન્ના' હે ભગવન પુલાક કેટલા કાળ સુધી અવસ્થિત પરિણામવાળા રહે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-“જોવન જોf ga તમાં સર્વશોળે સત્ત સમયા” હે ગૌતમ! પુલાક જઘન્યથી એક સમય સુધી અવસ્થિત પરિણામેવાળા હોય અને ઉત્કૃષ્ટથી સાત સમય સુધી અવસ્થિત પરિણામવાળા હોય છે. છે. “ વાવ જણાયરી વિ' એજ પ્રમાણે બકુશ, પ્રતિસેવના કુશીલ અને કષાયકુશીલ આ સાધુજને પણ ઓછામાં ઓછા એક સમય સુધી અને વધારેમાં વધારે એક અન્તર્મુહૂર્ત સુધી વધી માન પરિણામેવાળા અને હીયમાન પરિણામવાળા હોય છે. તથા આ જઘન્યથી એક સમય સુધી અને ઉત્કૃષ્ટથી સાત સમય સુધી અવસિથત પરિણામ વાળા હોય છે. બકુશ વિગેરેમાં એક સમય વર્ધમાન પરિણામપણુ મરણથી પણ ઘટિ શકે છે. પરંતુ પુલોકમાં મરણથી એક સમય વર્ધમાન પરિણામ પણ ઘટતું નથી. મરણ સમયે પુલાકનું પરિણમન કષાય કુશીલ વિગેરે રૂપથી થઈ જાય છે. પહેલાં જે પુલાકનું મરણ કહ્યું છે, તે ભૂતકાળની અપેક્ષાથી કહેલ છે. ળિથે vi મેતે ! જેag #ારું વઢમાળામે હો જા’ હે ભગવદ્ નિગ્રંથ કેટલા કાળ સુધી વર્ધમાન પરિણામે વાળા હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-“જો મા ! જાને સંતોમુકુi - રેન વિ શંતોમુzત્ત હે ગૌતમ! નિગ્રંથ જઘન્યથી પણ એક અનમુહૂત સુધી વર્ધમાન પરિણામેવાળા હોય છે. અને ઉત્કૃષ્ટથી પણ એક અંતર્મુહર્ત સુધી વર્ધમાન પરિણામેવાળા હોય છે, કેમકે કેવળજ્ઞાનની ઉત્પત્તિ થયા પછી બીજા પરિણામને અસદ્ભાવ થઈ જાય છે. “પર જા અગિણિતને
શ્રી ભગવતી સૂત્ર : ૧૬
૫૬