________________
ઇક્કીસર્વે શતક કે વર્ગ સંગ્રહણી ગાથા
એકવીસમા શતકના પ્રારંભ— પહેલા ઉદ્દેશ
વીસમું શતક કહેવાઇ ગયુ. હવે અવસરપ્રાસ એકવીસમા શતકના પ્રારભ થાય છે. તેમાં જે ઉદ્દેશેા અને વગ છે, તેના સગ્રહ કરીને બતાવનારી આ ગાથા છે—
खाली १ कल २ अयसि ३ वंसे ४ इक्खू ५ दब्भे य ६ अन्भ ७ तुलसी य, अट्ठे ए दसवा अनीति पुण होंति उद्देखा ॥ 11
શાલી વિગેરે ધાન્ય વિશેષ હાય છે. અને તે ઔષધી રૂપ કહેવાય છે. મા શાલિવિગેરે સ`ખ"ધી જે દસ ઉદ્દેશાઓ છે, તે આ દસ ઉદ્દેશાત્મક પહેલાવગ છે. આ વગ શાલી શબ્દ થી કહયા છે. આ શતકમાં આઠ વર્ગ છે,
વર્ગસ્થ ઉદ્દેશે કા સંગ્રહ
-પ્રત્યેક વગ માં ૧૦-૧૦ ઉદ્દેશાઓ છે. તે દશ ઉદ્દેશાએ આ પ્રમાણે છે– 'मूळे १ कंदे २ खंधे ३ तया य ४ खाले ५ पवाल ६ पत्ते य ७ । पुप्फे ८ फल ९ बीए १० विय एक्केको होई उद्देखो ॥ १ ॥ મૂળ સંબંધી જે ઉદ્દેશેા છે, તે મૂદ્દેશ છે. ૧ કદ સંબંધી જે ઉદ્દેશ છે. તે કન્દાદ્દેશ છે. ૨ સ્કંધ સબથી જે ઉદ્દેશેા છે, તે સ્કંધ ઉદ્દેશ છે ૩ ત્વચા-છાલ સંબંધી જે ઉદ્દેશેા છે તે વચદ્દેશ અથવા શુદ્દેશ છે. ૪ શાખા સંબધી જે ઉદ્દેશે! છે તે શાખે દેશક છે. ૧, પ્રવાલ-કૂપળા સ'ખ'ધી જે ઉદ્દેશેા છે, તે પ્રવાલાદેશ છે હું પત્ર સંબધી જે ઉદ્દેશેા છે, તે પત્રોદ્દેશક છે. ૭ પુષ્પ સખી જે ઉદ્દેશક છે, તે પુષ્પાદ્દેશક છે એજ રીતે ફૂલ અને ખીજ સબંધી ઉદ્દેશાઓ પણ સમજવા.
કલ નામ કલાયનુ છે, અને તે મટર અથવા વટાણા વાચક હોય છે આ એક પ્રકારનું ધ ન્ય-અનાજ ાય છે. આને પણ ઔષધી રૂપ કહ્યુ` છે. આના સંબંધમાં
શ્રી ભગવતી સૂત્ર : ૧૪
पट