________________
પણ દ્વાદશ સમજીત હોતા નથી. ને દ્વાદશ સમજીત હોતા નથી અને એક દ્વાદશથી અને એક ને દ્વાદશથી પણ સમજીત હોતા નથી. પરંતુ તેઓ અનેક દ્વાદશથી સમજીત હોય છે. “રિયા વાવ ઢિા ના નૈg' બેઇદ્રિય યાવત્ સિદ્ધ નારકની જેમ જ છે. અર્થાત્ જે રીતે નારકમાં દ્વાદશ વિગેરેથી સમજીત સંબંધી પાંચ વિકલ્પો થાય છે એજ રીતે દ્વીન્દ્રિયોથી લઈને સિદ્ધ પર્યન્તના જીમાં પણ દ્વાદશાદિ સમજીત વિષયના પાંચે ભંગ થાય છે. તેમ સમજવું.
હવે સૂત્રકાર આ જેના દ્વાદશાદિ સમજીત વિકલ્પમાં અલ્પ બહુ પણાનું કથન કરે છે. “gga અને રફુચા જાનિરિકાળ દ્વાદશ સમજીત વિગેરે વિકલ્પવાળા આ નારકીયાનું તથા “સર્વેસિં” બધા જ અસુરકુમારોથી લઈને સ્વનિતકુમાર સુધીના ભવનપતિનું તથા પૃથ્વી. કાયિકથી લઈને વનસ્પતિકાયિક સુધીના જીનું તથા બે ઈન્દ્રિયથી લઈને સિદ્ધ સુધીના જીનું બે ઇન્દ્રિય, ત્રણ ઇંદ્રિય, ચાર ઈન્દ્રિય તિર્યંચ પચેન્દ્રિય મનુષ્ય અને સિદ્ધોનું અર્થાત્ આ બધાનું અપપણુ અને બહુપણું “હા મન્નિા ' જેવી રીતે ષટૂકાય સમર્જત પ્રકરણમાં અલ્પપણું અને બહુપણું કહ્યું છે. એ જ પ્રમાણે સમજી લેવું. આમાં જે વિશેષતા છે. તે ષકની જગ્યાએ ‘દ્વાદશ” એ પદને પ્રયોગ કરે એજ વિશેષપણું છે. અર્થાત્ –ષક સમજીતના પ્રકરણમાં જેમ ષકને પ્રવેગ કરેલ છે, એજ રીતે અહિયાં ષકની જગ્યાએ “દ્વાદશ' પદને પ્રયોગ કરીને અભિલાપ બનાવી લે તે સિવાયના બાકીના કથનમાં કાંઈ જ ફેરફાર નથી. બધુ જ કથન ષક સમર્જિત પ્રકરણમાં કહ્યા પ્રમાણે જ છે.
- હવે સૂત્રકાર ૮૪ ચોર્યાશી સમજીત સૂત્રનું કથન કરે છે. અને જે મતે!” હે ભગવન નારકે એક સમયમાં ‘ િગુણ સમકિયા” ચર્યાશીની સંખ્યાથી સમજીત હોય છે? ઉત્પન્ન થાય છે? અથવા “નો ગુઢતી વનકિનારે એકથી લઈને ૮૩ વ્યાસની સંખ્યા સુધીમાં ઉત્પન્ન થાય છે? ૨, ચાર્યાશીની સંખ્યામાં અને ન ચર્યાશીની સંખ્યામાં ઉત્પન્ન થાય છે? 3 અથવા “ગુઢવીહિં સક્રિય , અનેક ચર્યાશીની સંખ્યામાં ઉત્પન્ન થાય છે ?૪ અથવા “ગુઢવીહિં ચ નો ગુરુનીરૂર જ રમન્નિયા” અનેક ચર્યાશીની સંખ્યામાં અને એક નો ચોર્યાશીની સંખ્યામાં ઉત્પન્ન થાય છે? આ પ્રમાણેના એ પાંચ પ્રશ્નો છે. આ પૈકી કયે વિકલ્પ સંમત છે, એ વાત બતાવવાને પ્રભુ ઉત્તર
શ્રી ભગવતી સૂત્ર : ૧૪
પર