________________
અંતરમાં-કાલિકતનું-એકાદશાંગરૂપ આચારાંગ વિગેરે નું-કે જેનું અધ્યયન રાતદિવસના પહેલા અથવા છેલ્લા પ્રહરમાં સંભવિત છે. એવા ૧૧ અગીયાર અંગ રૂપ આમને-વ્યવછેદ કહ્યો છે. અર્થાત્ અધ્યયન વિગેરેની પરંપરાથી વિનાશ પ્રતિપાદન કહેલ છે. જેનું અધ્યયન વિગેરે હમેશાં થઈ શકે છે, તે ઉકાલિકશ્રુત કહેવાય છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-“જોગમ! પઘણુ તેવીસાહ નિતરે, પુરિમજીમણુ” ઈત્યાદિ આ ત્રેવીસ જીનાજેતરોમાં પહેલાં અને છેલ્લા ઇનાન્તરમાં આઠ આઠ જનાન્તોમાં પહેલા અને છેલ્લા આઠ આઠ ઇનાન્તરોમાં એકાદશાંગીરૂપ કાલિકશ્રતને અવ્યવચ્છેદ કહેલ છે. જો કે કાલિકશ્રતને વ્યવચ્છેદ થવા સંબંધમાં અહિયાં પ્રશ્ન કરેલ છે, કોઈના અવ્યવ છેદ થવાના સંબંધમાં પ્રશ્ન કરેલ નથી. જેથી અવ્યવરછેદ સંબંધી આ કથન અગ્ય જેવું જણાય છે, તે પણ અહિયાં જે એવું કહ્યું છે, તે વ્યવ છેદનું જ્ઞાન સરળતાથી થવા માટે જ કહ્યું છે. “મણિનgયું હતુ વિતરણુ i rઢિયસુચરણ વો છે મધ્યના સાત જનાતરમાંસુપુષ્પદંતથી લઈને ૧૬ સેળમાં શાન્તિનાથ સુધીના ઇનાન્તરમાં કાલિકશ્રતને વ્યવચછેદ કહેલ છે. અર્થાત્ એ સાત જીનાંતરમાં એકાદશાંગીરૂપ કાલિકશ્રતનો વિનાશ થયો છે. તેમ કહેવાય છે.
શમણુ” ઈત્યાદિ પાઠ દ્વારા “#ત હિં' આ પ્રશ્નનો ઉત્તર આપેલ છે. સુવિધિ અને શીતલ જીનના અત્તરમાં જે કાલિકશ્રતને વ્યવહેદ રહેલો છે, તે વ્યવચ્છેદ ૫૫મના ચોથા ભાગ રૂપ થયેલ છે ૧, તથા શીતલ અને શ્રેયાંસ જીનના અંતર માં પણ જે વ્યવચ્છેદ થયેલ છે. તે વ્યવચ્છેદકાલ પણ પાપમના ચોથા ભાગરૂપ હત.૨, શ્રેયાંસ અને વાસુપૂજ્ય જનના અંતરમાં કાલિકશ્રતને જે વ્યવહેદ થયેલ છે, તે વ્યવ છેદ કાલ પણ પલ્યોપમના ચાર ભાગોમાંથી ત્રણ ભાગ રૂપ હત ૩, વાસુપૂજ્ય અને વિમલજીનના અંતરમાં જે કાલિકશ્રતને વ્યવચ્છેદ થયે તે વ્યવચ્છેદકાલ પણ પાપમના પૂરા એક પલ્ય રૂપ હતા, વિમલ અને અનન્સ જીતના અંતરમાં કાલિકતને જે વ્યવડેદ થયો તે-વ્યવચ્છેદકાલ પાપમના ચાર ભાગે પૈકી ત્રણ ભાગ રૂપ હતા, અનન્ત અને ધર્મ છનના અંતરમાં જે કાલિકશ્રુતને વ્યવછેર થયો, તે વ્યવછેદકાલ પણ પલ્યોપમના ચોથા ભાગ રૂપ હત૬, તથા ધર્મ અને શાંતિનાથ જીનના અંતરમાં કાલિકશ્રુતને જે વ્યવહેદ થયે તે વ્યવછેદકાલ પણ પપમના ચોથા ભાગ રૂપ હતે કહ્યું પણ છે કે-“મા વરમાળો ઈત્યાદિ આ રીતે આ સાત ઇનાન્તરમાં કાલિકશ્રુતને વિનાશ થયે તથા જે “શ્વસ્થ વિ વોરિઝને રિદ્ધિવાર' દૃષ્ટિવાદ નામનું ૧૨ બારમું અંગ છે, તેને વ્યવચ્છેદ તે બધા જ જીનેના શાસનમાં કહેલ છે. કેવળ સાત જ જનાન્તરમાં નહીં સૂ૦ ૧.
શ્રી ભગવતી સૂત્ર : ૧૪
૨૧