SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ અસુરકુમાર દેવ કા ઉત્પાતાદિ કા નિરૂપણ ખીજા ઉદ્દેશાના પ્રારંભ-~~ આ પ્રમાણે ચાવીસમા શતકના પહેલા ઉદ્દેશાનું કથન કરીને હવે સૂત્રકાર ક્રમથી આવેલ આ ખીજા ઉદ્દેશાનું કથન પ્રારંભ કરે છે,– આ ખીજા ઉદ્દેશામાં અસુરકુમાર દેવના ઉત્પાદ વિગેરેનું કથન કરવામાં આવશે. આ ઉદ્દેશાનુ સૌથી પહેલુ' સૂત્ર આ પ્રમાણે છે. ‘રાશિદ્દે ગાય વ થયાની' ઇત્યાદિ ટીકા પાન, નાય વ વચાણી' રાજગૃહ નગરમાં ભગવાનનું સમ વસરણ થયુ' પરિષદ પાતપાતાના સ્થાનેથી ભગવાનને વંદના કરવા નીકળી ભગવાને ધર્માંદેશના આપી ધર્મદેશના સાંભળીને પરિષદ્ ભગવાનને વઢના કરીને પાતપેાતાને સ્થાને પાછી ગઇ તે પછી ગૌતમસ્વામીએ પ્રભુને વદના કરી અને નમસ્કાર કર્યાં વંદના નમસ્કાર કરીને તેઓએ બન્ને હાથ જોડીને પ્રભુને ઘણા જ વિનયપૂર્વક આ પ્રમાણે કહ્યું—અસુરમારાનું મંરે ! ગોદિતો ઉગવપ્નત્તિ' હે ભગવન્ અસુરકુમાર-અસુરકુમાર દેવરૂપે કયાંથી આવીને ઉત્પન્ન થાય છે ? Àર્વાતો ગવનંતિ તિષિકકોળિŕતો ૩૧નાંતિ' નૈચિકામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા તિય ચામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ‘મનુસ્મેહિંતો વવષ્ણાંત’ અથવા મનુષ્યામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા ‘હિતોપુત્રવઽત્તિ' અથવા દેવામાંથી આવીને ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે‘ોયમા !' હે ગૌતમ ! નો નેદૂર્વાશ્તો યાંત્તિ અસુરકુમારદેવ નૈયિકામાંથી આવીને ઉત્પન્ન થતા નથી, પરંતુ ‘સિવિલનોનિહિતો ૩૬૦' તે તિય ચ ચૈનિકમાંથી આવીને ઉત્પન્ન થાય છે. 'મનુસેહિંતો ૬૬૦' તે મનુષ્યામાંથી આવીને ઉત્પન્ન થાય છે. પરંતુ ‘તો નો ગ’ દેવામાંથી આવીને ઉપન્ન થતા નથી. કહેવાનુ તાત્પ એજ છે કે અસુરકુમારદેવ નારકેામાંથી આવીને ઉત્પન્ન થતા નથી તેમજ દેવેમાંથી પણ આવીને ઉત્પન્ન થતા નથી. પરંતુ તિય ચામાંથી અને મનુષ્યમાંથી આવીને જીવ અસુરકુમાર દેવપણાથી ઉત્પન્ન થાય છે. ‘વ નદેવ નેચર્સ ના' જે રીતે આ ચાવીસમાં શતકના પહેલા ઉદ્દેશામાં નારકાના ઉત્પાત, પરિણામ, વૈશ્યા, દૃષ્ટિ, જ્ઞાન અજ્ઞાન, ચેાગ, ઉપચાગ, વિગેરેના વિષયમાં કહેવામાં આવેલ છે. એજ પ્રકારથી અહિયાં અસુકુમારના વિષયમાં પણ સમજવુ... જોઇએ. આ રીતે સંક્ષેપથી અસુરકુમા૨ેશની ઉત્પત્તિના વિષયમાં નારકના સરખાપણાના વિચાર ખતાવીને હવે સૂત્રકાર વિશેષરૂપે વિચાર કરવા માટે આગળ કહેવામાં શ્રી ભગવતી સૂત્ર : ૧૪ ૧૬૧
SR No.006428
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages209
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy