________________
કેના રૂપથી તે છે કેટલા કાળ સુધી રહે છે ? ઉત્તરમાં પ્રભુ કહે છે કે - મા! હે ગૌતમ!” તારં જઘન્યથી અંતર્મદૂત સુધી અને “શોરે પુરા ' ઉત્કૃષ્ટથી એક પૂર્વ કોટી સુધી રહે છે. ૧૯ गीतमस्वाभीनी प्रश्न-से गं भंते ! पज्जत्तअसन्नि पंचि दियतिरिक्ख जोणिए વળqમાર પુત્રવીણ gu” હે ભગવન તે નારક જીવ પહેલા પર્યાપ્ત અસંસી પંચેન્દ્રિય તિર્યંચ નીવાળા થાય, અને તે પછી મરીને તે રત્નપ્રભા પૃથ્વીમાં નૈરયિક પણે ઉત્પન થાય “પુરા ગત્ત વાનિ પંવિત્તિકરણ જળત્તિ અને મરીને ફરિવાર પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચનીમાં ઉત્પન્ન થાય, તે આ ક્રમથી તેઓ “વર જાઢ સેકા ” કેટલા કાળ સુધી તે ગતિનું સેવન કરે છે ? એટલે કે તે એ ગતિમાં કેટલે કાળ રહે છે ? અને આ રીતે કેટલા કાળ સુધી ગમનાગમન-અવર જવર કરતા રહે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-ચા' હે ગૌતમ ! મારે. સેળ તો મવાળા' ભવની અપેક્ષાએ બે ભવ ગ્રહણ સુધી અને “ઝાઝાसेणं जहन्नेणं दस वाससहस्साइ अंतोंमुहुत्तमभहियाइ' उक्कोसेणं पलिओवमस्स असंखेजइभागं पुत्वक हिमालयं वयं कालं से वेज्जा, एवइथं कल गइरागई
==ા” કાળની અપેક્ષાએ જઘન્યથી અમુહૂર્ત અધિક દસ હજાર વર્ષ સુધી તથા ઉત્કૃષ્ટથી પૂર્વકેટે અધિક પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ સુધી તે ગતિનું સેવન કરે છે. અને એટલા જ સમય સુધી તે ગમનાગમન -અવર જવર કરે છે. આ કથનનું તાત્પર્ય એ છે કે પહેલા ભવમાં તે જીવ અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ નિમાં ઉત્પન્ન થાય છે. અને બીજા ભવમાં તે ત્યાંથી મરીને નારક થાય છે, અને પાછે ત્યાંથી મારીને તે ફરીથી અસંજ્ઞી પંચેન્દ્રિય તિયચનિવાળે થતો નથી પણ સંસી પચેન્દ્રિયપણાને જ તે પ્રાપ્ત કરે છે. તેથી ભવની અપેક્ષાએ બે ભવને કાયસંગ સમાજ તથા કાળની અપેક્ષાએ જઘન્ય અંતમુહૂર્ત આયુષ્ક સાથે નારક જઘન્ય કાય સંવેગ અસંજ્ઞી ભવ સંબંધી જઘન્યથી દસ હજાર વર્ષની સ્થિતિરૂપ અને ઉત્કૃષ્ટદાય સવેગ પૂર્વકેટિ વર્ષ પ્રમાણ ઉત્કૃષ્ટ આયુ સહિત રત્ન પ્રભા પૃથ્વીમાં પલ્યોપમના અસંખ્યાતમે ભાગ ગ્રહણ કરાય છેતે નારકની પૂર્વ ભવસંબંધી જે અસંજ્ઞી અવસ્થા છે, તે અવસ્થાથી જે નારક થયેલા છે, તેની ઉત્કૃષ્ટ આયુરૂપ ગ્રહણ કરેલ છે, અને જે પૂર્વકેટિ અધિક કહ્યું છે તે અસંશી અવસ્થાની ઉત્કૃષ્ટ આ યુથ રૂપથી ગ્રહણ કરેલ છે. તેથી જ એવું કહ્યું છે કે ઉત્કૃષ્ટથી પૂર્વકેટિ અધિક પલ્યોપમના અસં. ખ્યાતમા ભાગ પ્રમાણુવાળી છે. ૨૦ સૂરા
શ્રી ભગવતી સૂત્ર: ૧૪
૧૦૯