SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ વાથી આઠ સ્પર્શ થાય છે. બે પ્રકારના વિકલ્પવાળા બાદશ સ્કંધના એકદેશમાં ચાર અને બીજા દેશમાં બીજા અવિરૂદ્ધ ૪ ચાર પશે રહે છે. આ સ્પર્શોમાં એકપણા અને અનેક પણને લઈને ભાગ બને છે. રૂક્ષ પદના એકવચનના તથા બહુવચનના પ્રયોગથી બે ભાગે થાય છે. પહેલે અને ત્રીજો ભંગ રૂક્ષ પદના એકવચનના પ્રયોગથી બને છે, તેમજ બીજો અને ત્રીજો ભંગ રૂક્ષ પદના બહુવચનના પ્રયોગથી થાય છે. એ જ રીતે સ્નિગ્ધ પદના એકવચનના પ્રયોગથી પહેલે અને બીજો ભંગ થયેલ છે. અને સ્નિગ્ધ પદના બહુવચનના પ્રયોગથી ત્રીજો ભંગ અને ચોથો ભંગ થાય છે. એજ વાત “રણે રહે देसे मउए देसे गरुर देसे लहुए देसे सीए देसे उसिणे देसे निद्धे देसे लुक्खे' આ પ્રકારના કથનમાં જે ચાર ભેગા થાય છે. તેના સંબંધમાં કહી છે. 'देसे कक्खडे देसे मउए देसे गरुए देसे लहुए देसे सीए देसा उसिणा देसे રિદ્ધિ તેણે જુલે આ પ્રકારના કથનમાં પૂર્વોક્ત કથનથી એજ ફેરફાર છે કેઆ પ્રકારમાં ઉચ્ચ પદને બહુવચનાત કર્યું છે. બાકીના રૂક્ષ સ્નિગ્ધ પદેના એકવચનાન્ત અને બહુવચનાત સંબંધીનું કથન પહેલા કહ્યા પ્રમાણે જ છે. આ પ્રમાણેના કથન પ્રકારમાં પણ ચાર ભેગો થાય છે. “હે વ રે मउए देसे गरुए देसे लहुए देसा सीया देसे उनिणे देसे निद्धे देसे लुक्खे' એકદેશમાં કર્કશ એકદેશમાં મૃદુ એકદેશમાં ગુરૂ એકદેશમાં લઘુ અનેક દેશોમાં શીત એકદેશમાં ઉણું એકદેશમાં સ્નિગ્ધ અને એકદેશમાં રૂક્ષ સ્પર્શ વાળ હોય છે. આ પ્રકારના કથનમાં શીત પદને બહુવચનથી કહ્યું છે. આ કથન પ્રકારના પણ ચાર ૪ અંગે પહેલાં બતાવ્યા છે. અહિયાં પણ રૂક્ષ અને સ્નિગ્ધને એકવચન અને બહુવચનમાં ચોજીને ભંગની રચના થઈ છે. “તેરે कक्खडे देसे मउए देसे गरुर देसे लहुए देसा सीया देसा उसिणा देसे निद्धे જેણે સુર” આ પ્રકારના કથન પ્રકારમાં પણ ૪ ચાર ભંગે પૂર્વોક્ત રૂપે રૂક્ષ સ્નિગ્ધ પદના એકપણ અને અનેકપણાથી થયા છે. આમાં શીત અને ઉષ્ણ પદમાં બહુવચનને પ્રયોગ થયેલ છે. આ રીતે આ તમામ ભંગ મળીને ૧૬ સેળ થઈ જાય છે. જે ૪૨ રહે મા તેણે પણ રક્ષા અgયા રે લીપ સે સિળે તે નિ સેવે સુણેજ’ આ પ્રકારના કથન પ્રકારમાં પણ ૪ ચાર અંગે થયા છે. આમાં લઘુ પદને બહુવચનથી જેલ છે. તથા લઘુ પદ અને શીત પદને બહુવચનથી યે જીને ૪ ચાર ભંગ બનાવાય છે. એજ રીતે લઘુ શીત ઉણપને બહુવચનાન્સ કરીને પણ ૪ ચાર ભંગ બનાવાય છે એજ વાત “gવું જણ ઘારણ ઋતુ પુત્તળ આ સૂત્રપાઠથી બતાવેલ છે. અર્થાત્ ગુરૂ પદને એકવચનમાં અને લધુ વિગેરે પદોને બહુવચનમાં રાખીને પણ બીજા ૧૬ સોળ ભંગ થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કેઆ પ્રકરણમાં જેટલી ચતુર્ભગીઓ બતાવવામાં આવી છે તે તમામના ૧૬૧૬ સેળ સેળ ભંગ થાય છે. હવે એ બતાવવામાં આવે છે કે-જ્યારે કર્કશ પદને એકવચન અને ગુરૂ પદને બહુવચન વાળું બનાવવામાં આવે છે. ત્યારે આજ ભંગ ૧૬ સેળ ભંગ રૂપે બની જાય છે. તે આ પ્રમાણે છે-“રેરે વારે તેણે મરૂણ રેસા જવા હે હ્રદુ તેણે તેણે રવિને તેણે નિ રે ' આ રીતના શ્રી ભગવતી સૂત્રઃ ૧૩ ૩૨૨
SR No.006427
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy