________________
બાદરપણિમત અનન્ત પ્રદેશિક સ્કન્ધ મેં પુદ્ગલગત વર્ણાદિ કા નિરૂપણ
સ્કર્
પરમાણુ પુદ્ગલથી લઇને સૂક્ષ્મ પરિણામવાળા અનંત પ્રદેશી સુધીના કામાં ભ’ગ સહિત વધુ, ગધ, રસ, અને સ્પર્ધાના પ્રકાર ખતાવીને હવે માદર પરિણામવાળા અનત પ્રદેશી પુદ્ગલ રકધમાં રહેલા વણુ, ગધ, રસ, અને સ્પર્શને ક્રમથી પ્રગટ કરે છે. વાચનવ્નાં મતે! ઈત્યાદિ
ટીકા”—આ સૂત્રથી ગૌ1મ સ્વામીએ પ્રમુને એવું પૂછ્યું છે કે— વાચજનિદ્ ાં મને! અાંતત્તિ વધે છુટ્ટા' હું ભગવત્ જે અનન્ત પ્રદેશવાળો પુદ્ગલ સ્કંધ અંદર રૂપ પરિણામથી પરિણામવાળા થાય છે. તે કેટલા વર્ષાંવાળો હોય છે? કેટલા ગધાવાળો હાય છે ? કેટલા સેવાળા ડાય છે? અને કેટલા સ્પર્શીવાળા હાય છે? પૂછવાના હેતુ એ છે કેઅનંત પ્રદેશવાળો પુલ સ્કધ અનન્ત પ્રદેશી રૂપ અવયાથી જેમાં રહેલ હાય છે-અનન્ત પુદ્ગલ પરમાણુઓના સચેગથી થવાવાળો હાય છે-એવે સ્થૂલ અવયવવાળો પુલ કેટલા વળુંવાળો ાય છે? કેટલા ગધેવાળો હાય છે ? કેટલા રસાવાળી હોય છે. અને કેટલા સ્પર્શાવાળો હાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-‘વ' ના ઊટ્રારસમન્નદ્ નાવ સિય અટ્ટાલે વળત્તે' હૈ ગૌતમ ! અઢારમાં શતકમાં જે પ્રમાણે યાવત્ તે કોઈવાર આઠ સ્પ વાળો હાય છે. આ પાઠ સુધીમાં કહેવામાં આવ્યુ છે. તેજ પ્રમાણેનુ કથન અહિયાં પણુ સમજવુ.
ઉત્તર રૂપે ત્યાંનું પ્રકરણ આ પ્રમાણે છે–ડે ગૌતમ ! તે કોઈવાર એક વણુ વાળો ચાવત્ પાંચ વષ્ણુ વાળો કોઈવાર એક ગધવાળો કોઈવાર એ ગધેાવાળો કોઈવાર એક રસવાળો યાવત્ પાંચ રસાવાળો કાઈવાર ચાર સ્પર્શવાળો યાવત્ આઠ સ્પર્શીવાળો ડાય છે. તેમ કહ્યું છે, એજ વાત અતિ દેશથી ખતાવતાં સૂત્રકાર કહે છે કે-‘વયંધત્તા ના ટુસન્નિચÆ' જે રીતે વણું, ગધ, અને રસ સખંધી કથન શ પ્રદેશવાળા સ્કંધના પ્રકરણમાં કર્યું “ છે. તેજ પ્રમાણે ખાદર પરિણામવાળા અનંત પ્રદેશી ધમાં પણ તે પ્રમાગ્રેના ભંગા સમજવા. તે આ પ્રમાણે છે-કેાઇવાર તે એક વણુ વાળા હાય છે. કોઈવાર તે એ વગેર્દવાળા હોય છે. કઈવાર ત્રણ વર્ચુ વાળે ડ્રાય છે. ફાઈવાર ચાર વણુ વાળા હાય છે કોઈવાર પાંચ વાંવાળા હોય છે. એજ પ્રમાણે ગંધ અને રસ સંબંધી પ્રકાર પણ ક્રમથી સમજી લેવે. દશ પ્રદેશવાળા કધની અપેક્ષાએ આમાં જે વિશેષપણું છે. તે હવે ખતાવવામાં આવે છે. આદૂ ચાલે' જો તે ખાદર પરિણામવાળા અનત પ્રદેશવાળે સ્ક’ધ ચાર
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૨૮૩