SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રદેશમાં તે કાળા વર્ણવાળે અનેક પ્રદેશમાં નીલ વર્ણવાળે અનેક પ્રદેશમાં લાલ વર્ણવાળે અનેક પ્રદેશમાં પીળા વર્ણવાળો અને એક પ્રદેશમાં સફેદ વર્ણવાળ હોય છે. આ એકત્રીસમે ભંગ છે. ૩૧ “gg g મંગા' આ રીતે આ એકત્રીસ ભંગ પાંચ વર્ષોના વેગથી તેના એકપણ અને અનેક પણાને લઈને થયા છે. “ga ર-ડુ-સિગા-૩૨RT-પંચનસંગોપહિં તો રોણા માથા મયંતિ આ રીતે વર્ણ સંબંધી ૨૩૬ બસે છત્રીસ ભેગે થાય છે. તે આ રીતે અસંયેગી ૫ દ્રિકસંગી ૪૦ ચાળીસ ભંગ ત્રિકયોગી ૮૦ એંસી ભંગે ચાર સંચગી પણ ૮૦ એંસી અંગે અને પાંચ સગી ૩૧ એકત્રીસ એમ કુલ ૨૩૬ ભંગ થાય છે. iા ” જે રીતે આઠ પ્રદેશવાળા કંધમાં ગંધ સંબધી ૬ ૭ ભંગે કહ્યા છે તેજ પ્રમાણે આ નવ પ્રદેશવાળા સ્કંધમાં પણ ગંધ સંબંધી છ ૬ અંગે સમજવા. “rgr gg gg વત્તા’ આઠ પ્રદેશવાળા રકંધમાં જે રીતે રસ સંબંધી અંગેની પ્રરૂપણ કરવામાં આવી છે એજ પ્રમાણે આ નવ પ્રદેશવાળા સ્કંધના રસ સંબંધી અંગેની પ્રરૂપણ સમજી લેવી અર્થાત- રસે સંબંધી અહિયાં અસંગી ૫ પાંચ દ્વિસંગી ૪૦ ચાળીસ ત્રિકસંગી ૮૦ એસી ચાર સંગી ૮૦ એંસી અને પાંચ સંગી ૩૧ એકત્રીસ એમ કલ ૨૩૬ બસે છત્રીસ ભંગ રસ સંબંધી થાય છે. “જar Tહા જરૂugરિવર” ચાર પ્રદેશવાળા સ્કંધના પ્રકરણમાં ચાર પ્રદેશવાળા સ્કંધમાં સ્પર્શ સંબંધી જે રીતે ૩૬ છત્રીસ અંગે કહ્યા છે, એજ રીતે નવ પ્રદેશવાળા સ્કંધમાં પણ સ્પર્શ સંબંધી છત્રીસ ભંગ થાય છે. તેમ સમજવું. આ પ્રમાણે નવ પ્રદેશવાળા ધના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ સંબંધી અંગેનું વિવેચન કરીને હવે સૂત્રકાર દશ પ્રદેશવાળા સકંધના વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શ સંબંધી ભગની પ્રરૂપણ કરે છે. આમાં ગૌતમ સ્વામી પ્રભુને એ પ્રમાણે પૂછે છે કે-“પણg of મંતે વંધે પુછા ભગવન જે સ્કંધ ૧૦ દસ પુદ્ગલ પરમાણુઓના સંયોગથી થાય છે. તે દશ પ્રદેશવાળે સ્કંધ કેટલા વર્ણવાળ હોય છે ? કેટલા ગધેવાળો હોય છે? કેટલા રસવાળે હોય છે અને કેટલા સ્પર્શેવાળ હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે- જો મા ! સિય ઘાવને? કા નવાસિહ ગાન શિવ પvળ' હે ગૌતમ ! તે દશ પ્રદેશવાળે સ્કંધ નવ પ્રદેશવાળા કંપની માફક એક વર્ણવાળે યથાવત્ ચાર સ્પર્શેવાળે હેાય છે. અર્થાત્ તે કોઈવાર એક વર્ણવાળ હોય છે. કોઈવાર બે વર્ષોવાળે હોય છે. કોઈવાર ત્રણ વર્ણવાળ હોય છે. કોઈવાર ચાર વર્ણવાળો હોય છે. અને કઈવાર પાંચ વર્ણોવાળે હોય છે. એ જ રીતે કોઈવાર એક ગંધવાળે અને કોઈવાર બે ગંધવાળા પણ હોય છે. કોઈવાર તે એક રસવાળે કેઈવાર તે બે રસોવાળે કે ઈવાર ત્રણ રસોવાળે કઈવાર ચાર રસવાળે અને કોઈવાર પાંચ રસવાળી હોય છે. કેઈવાર બે સ્પશેવાળ કે ઈવાર ત્રણ સ્પર્શેવાળ અને કઈવાર ચાર સ્પર્શેવાળો હોય છે. શ્રી ભગવતી સૂત્રઃ ૧૩ ૨૮૧
SR No.006427
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy