________________
“રજૂ કરા એ ટુ, પાથ, અશ્વ, મધુa' કેઈવાર તે અનેક પ્રદેશોમાં–બે પ્રદેશોમાં તીખા રસવાળો હોય છે. એક પ્રદેશમાં કડવા રસવાળો એક પ્રદેશમાં કષાય- તુરા રસવાળો એક પ્રદેશમાં ખાટા રસવાળો અને અનેક પ્રદેશમાં મધુર રસવાળો હોય છે. આ તેરમે ભંગ છે. ૧૩ “ચાન્ત તિ , જ જાય, રઝા મધુરૂવ' કદાચ તેના અનેક પ્રદેશે તીખા રસવાળા હોય છે. એક પ્રદેશ કડવા રસવાળો હોય છે. કેઈ એક પ્રદેશ કષાય-તુરા રસવાળ હોય છે. અનેક પ્રદેશ ખાટા રસવાળા હોય છે કે એક પ્રદેશ મીઠા રસવાળ હોય છે. આ ચીમ ભંગ છે. ૧૪ અથવા “જાતુ તત્તર દુર શાયરૂર જરૂર મપુર” કેઈવાર તે અનેક પ્રદેશમાં તીખા રસવાળે હોય છે. એક પ્રદેશમાં કડવા રસવાળો હોય છે. અનેક પ્રદેશમાં કષાય રસવાળો હોય છે. કેઈ એક પ્રદેશમાં ખાટા રસવાળ હોય છે. અને કેઈએક પ્રદેશમાં મીઠા રસવાળો હોય છે. આ પંદરમો ભંગ છે. ૧૫ “કથાત્ સિધ્ધ થવા જાય લશ્ચ મધુરકંઈવાર તેના અનેક પ્રદેશો તીખા રસવાળા હોય છે. અનેક પ્રદેશે કડવા રસવાળા હોય છે. એક પ્રદેશ કષાય રસવાળો હોય છે. એક પ્રદેશ ખાટા રસવાળ હોય છે. અને એક પ્રદેશ મીઠા રસવાળો હોય છે. આ સોળમો ભંગ છે. ૧૬ “gણ હોય મri' આ સોળ ભેગે પાંચના સંયોગમાં થાય છે. 'एवं सव्वमेए एक्कग-दुयग-तियग-चउक्क-पंचगसंजोगेणं दो सोला भंग सया મતિ આ રીતે આ તમામ અંગે એટલે કે અસંગી ૫ પાંચ, બે સંગી ૪૦ ચાળીસ, ત્રિકસંગી ૮૦ એંસી, ચાર સંગી ૭૫ પંચોતેર અને પાંચ સંયોગી ૧૬ સોળ એમ કુલ મળીને ૨૧૬ બસે ને સેળ ભેગે થાય છે.
આ પ્રમાણે રસ વિષયના ભંગે બતાવીને હવે સ્પર્શ સંબંધી ભંગ બતાવતાં સૂત્રકાર કહે છે કે-“#ા વાઘણિયa” આ સૂત્રથી સૂત્રકારે એ સમજાવ્યું છે કે ચાર પ્રદેશવાળા સ્કંધના પ્રકરણમાં જે પ્રમાણે સ્પર્શ સંબંધી ભંગે બતાવવામાં આવ્યા છે. એ જ પ્રમાણેના સ્પર્શ વિષયક ભંગ આ સાત પ્રદેશવાળા સ્કંધના પ્રકરણમાં પણ સમજવા, જેમકે તે સાતપ્રદેશ વાળે કંધ જે બે સ્પર્શવાળી હોય તો તે ચાર પ્રદેશી સ્કંધ પ્રમાણે આ નીચે બતાવેલ ભંગ પ્રમાણે ચાર ભંગે વાળો થાય છે, “સ રિયા ઉત્તર કઈ વાર તે ઠંડા સ્પર્શવાળો હોય છે. અને કેઈવાર સ્નિગ્ધ-ચિકણ સ્પર્શવાળો હોય છે.૧ “ફિર ચ સુણે ચર” કેઈવાર તે ઠંડા સ્પર્શવાળો હોય છે. અને કોઈવાર રક્ષ સ્પર્શવાળે પણ હોઈ શકે છે. “હિર વણ શનિ રૂ” કેઈવાર તે ઉણ સ્પર્શવાળો અને સિનગ્ધ-ચિકણુ સ્પર્શવાળા હોય છે ૩ “ઉત્તર રાખે છે દર શક કોઈવાર તે ઉષ્ણુ સ્પશવાળ અને રૂક્ષ વાળા હોય છે ક આ રીતે આ ચાર અંગે બે સ્પર્શના સંબંધમાં સાત પ્રદેશવાળા ધના થાય છે.
- જે તે સાત પ્રદેશવાળો સ્કંધ ત્રણ સ્પર્શેવાળ હોય તો આ સામાન્ય કથનમાં તે આ પ્રમાણે ત્રણ પૌંવાળો હોઈ શકે છે. “દવે ની રે લિ. સરે છે તે સર્વશમાં ઠંડા સ્પર્શવાળ હોય છે. એક દેશમાં
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૨૫૭