SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ અને ખાટા રસના ચેગથી પણ ૪ ચાર ભંગ થાય છે તે આ પ્રમાણે છે-“ચાર STચરર ચરરૂર' કેઈવાર તે કષાય-તુરા રસવાળે અને ખાટા રસવાળે હોય છે. ૧ ચાર્ પાથરૂર સ્ટારર કોઈ એક પ્રદેશમાં કષાય-તુરા રસવાળે હોય છે. અને અનેક પ્રદેશમાં ખાટા રસવાળે હોય છે. ૨ “ચાર wાચાર ફર” કઈવાર તે અનેક પ્રદેશમાં કષાય-તુરા રસવાળો હાય છે તથા કોઈ એક પ્રદેશમાં ખાટા રસવાળો હોય છે. ૩ “ચાત્ત ચરૂર સજા અનેક પ્રદેશમાં તે તુરા રસવાળ હોય છે અને અનેક પ્રદેશમાં ખાટા રસવાળું હોય છે ૪ આજ રીતે કષાય અને મીઠા રસના થી પણ ચાર ભંગ થાય છે. તે આવી રીતે છે.-“ચાત્ત વષાચર મધુર” કેઈવાર તે કષાય-તુરા રસવાળા હોય છે. અને કેઈવાર મધુર રસવાળો હોય છે. ૧ “રયાત પાવાર મધુરા કઈ એક પ્રદેશમાં તે કષાય-તુરા રસવાળું હોય છે. અને અનેક પ્રદેશોમાં મીઠા રસવાળા હોય છે. ૨ ચાકૂ gયાફા મધુરૂર’ અનેક પ્રદેશોમાં તે કષાય-તુરા રસવાળો હોય છે. અને કોઈ એક પ્રદેશમાં મીઠા રસવાળો હોય છે ૩ “ાત #ષાચા નપુર અનેક પ્રદેશોમાં કષાય રસવાળો અને અનેક પ્રદેશોમાં મધુર રસવાળો હોય છે. ૪ આ પ્રમાણે ખાટા અને મધુર રસના યોગથી પણ ૪ ચાર ભંગ થાય છે. જે આ રીતે છે. “સાત જજ મધુચ્છ' કઈવાર તે ખાટા રસવાળો હોય છે. અને કેઈવાર મીઠા રસવાળું હોય છે ૧ “ાર અરજી મધુરા' એક પ્રદેશમાં તે ખાટા રસવાળે હેય છે. અને અનેક પ્રદેશોમાં મીડા રસવાળો હોય છે. ૨ “સ્થાન મારૂ મધુ' અનેક પ્રદેશમાં તે ખાટા રસવાળો હોય છે. કેઈ એક પ્રદેશમાં મીઠા રસવાળો હોય છે. ૩ થાત જાફર મધુરાર' અનેક પ્રદેશમાં તે ખાટા રસવાળ હોય છે. અને અનેક પ્રદેશમાં મીઠા રસવાળું હોય છે. કે આ રીતે તીખા રસની પ્રધાનતા વાળા ૪ ચાર અંગે કડવા રસની પ્રધાનતાવાળા ૩ ત્રણ ભંગ કષાય રસની પ્રધાનતાવાળ ૨ બે ભાગે અને ખાટા રસની પ્રધાનતાવાળો ૧ એક ભંગ એમ બધા મળીને દસ સંગ થાય છે અને આ દસ સંગેમાં દરેક એક એક સંગના ૪-૪ ચાર ચાર બંગ થાય છે. આ રીતે કુલ ૪૦ ચાળીસ ભંગ થાય છે, જે તે સાત પ્રદેશવાળો કંધ ત્રણ રસવાળે હોય તે તે આ પ્રમાણેના ત્રણ રસવાળો આ સામાન્ય કથનમાં થઈ શકે છે-“ચાલૂ fકતૐ દુર #ષા કઈવાર તે તીખા રસવાળે અને કોઈવાર કડવા રસવાળ તથા કેઈવાર કષાય- તુરા રસવાળો હોય છે. તે અથવા “ચા ઉતરી વટુ પાયા ૨” ઈવાર તે પોતાના એક પ્રદેશમાં તીખા રસવાળો એક પ્રદેશમાં કડવા રસવાળે અને અનેક પ્રદેશમાં પાંચ પ્રદેશમાં કષાય–તરા રસવાળો હોય છે. ૨ અથવા “ તિજત ટુ પાથર રૂ” તે પોતાના એક પ્રદેશમાં તીખા રસવાળો હોય છે. અનેક પ્રદેશમાં કડવા રસવાળો હોય છે. તથા કોઈ એક પ્રદેશમાં કષાય-તુરા રસવાળો હોય છે. ૩ અથવા શ્રી ભગવતી સૂત્ર : ૧૩ ૨૫૧
SR No.006427
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy