________________
છે. ૧ “ચાન્ત સુમવારૂર દુમિરૂર” કેઈવાર તે એક પ્રદેશમાં સુગધવાળે તથા અનેક પ્રદેશમાં દુર્ગંધવાળો હોય છે. આ બીજો ભંગ છે. ૨ ચત્ત ગુમારૂ દુમિન્વરૂ' અનેક પ્રદેશમાં તે સુગન્ધવાળે હેય છે. અને કેઈ એક પ્રદેશમાં દુર્ગધવાળે હોય છે. આ ત્રીજો ભંગ છે. ૩ ચાત્ત ગુમાપાર દુમિધાર' અનેક પ્રદેશમાં સુગંધવાળે હેય છે. અને અનેક પ્રદેશમાં દુર્ગધવાળા હોય છે. ક આ ચોથે ભંગ છે. આ રીતે અહિયાં ગંધ સંબંધી ૬ ૭ ભંગ થાય છે.
“સા કહા ય વ વ’ આ સાત પ્રદેશ સ્કંધમાં રસ સંબંધી ભંગ એના જ વર્ગોના ભંગ પ્રમાણે જ સમજવા જેમકે-જે તે એક રસવાળા હોય તે આ સામાન્ય કથનમાં તે કઈવાર તીખા રસવાળા હોય છે. ૧ કે ઈવાર કડવા રસવાળે પણ હોઈ શકે છે. ૨ કે ઈવાર તે કષાયતરા રસવાળો પણ હોઈ શકે છે. ૩ કોઈવાર તે ખાટા રસવાળ પણ હોઈ શકે છેજ કદાચ તે મીઠા રસવાળે પણ હોઈ શકે છે. ૫ આ રીતે આ અસંગી ૫ પાંચ ભંગ થાય છે. બે રસે સંબંધી અહિયાં ૪૦ ચાળીસ ભંગ થાય છે. જેમકે-- રાજૂ સિત્તર ગુજરા?” કે ઈવાર તે તીખા રસવાળા હોય છે અને કોઈવાર કડવા રસવાળું હોય છે. ૧ “યાહૂ સિતારૂ જરૂછાવ ૨' એક પ્રદેશમાં તે તીખા રસવાળો હોય છે તથા અનેક પ્રદેશમાં કડવા રસવાળે હેય છે. ૨ “શા તિરર ફર” અનેક પ્રદેશમાં તીખા રસવાળે હાય છે. તથા કઈ એક પ્રદેશમાં કડવા રસવાળ હોય છે. ૩ “ચાર વિજાપુર ઢવફ' અનેક પ્રદેશમાં તીખા રસવાળે હોય છે અને અનેક પ્રદેશમાં કડવા રસવાળા હોય છે. ૪ આ ચાર ભંગ તીખા અને કડવા રસના યોગથી થયા છે. આ કથનનું તત્પર્ય એ છે કે તે સાત પ્રદેશવાળો રjધ કે ઈવાર તીખા અને કડવા રસવાળે હાઈ શકે છે તીખા અને કડવા રસ સંબંધી ૪ ચાર ભંગ જે પ્રમાણે થાય છે તેજ રીતે ૪ ચાર ભાગે તીખા અને કષાય-તુરા રસના
ગથી પણ થાય છે. જેમકે-“ઘાત નિશ્ચ પાય” કઈવાર તે તીખા રસવાળે અને કોઈવાર કષાય-તુરા રસવાળે હોય છે ૧ “સ્થાત્ તિકતરૂચ પાયા' એક પ્રદેશમાં તીખા રસવાળે અને અનેક પ્રદેશમાં કષા–સુરા રસવાળા હોય છે. ૨ ચાત્ત સિતાર વારસ' અનેક પ્રદેશમાં તે તીખા રસવાળો હોય છે. અને કોઈ એક પ્રદેશમાં કષાય તુરા રસવાળો હોય છે ૩ “સ્થાત્ સિતાર જવાયા અનેક પ્રદેશોમાં તીખા રસાળ હોય છે અને અનેક પ્રદેશમાં કષાય-તુરા રસવાળે હેય છે. ૪ આજ રીતે તીખા અને ખાટા રસના રોગથી
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૨૪૯