________________
કોઇ એક પ્રદેશમાં પીળા વણવાળો હાય છે તથા કોઈ એક પ્રદેશમાં સફેદવણુ વાળો હોય છે. આ ભાંગમાં પહેલા અને ત્રીજા પટ્ટમાં બહુવચન અને બાકીના પદોમાં એકવચનના પ્રયોગ કર્યાં છે. ૧૫ રિચ ાજા ય, નીજીના ચ, જોયિ ય, હાજિર્ ચ, મુશિસ્રર્ ચ ?' તે પાતાના અનેક પ્રદેશેામાં કાળા વધુ વાળા હોય છે. અનેક પ્રદેશે!માં નીલ વણુ વાળા હાય છે. કોઈ એક પ્રદેશમાં લાલ વણુ વાળા હાય છે. એક પ્રદેશમાં પીળા વણુ વાળા હોય છે, અને કોઇ એક પ્રદેશમાં સફેદ વણુ વાળા હાય છે. આ ભગમાં પહેલા અને ખીજા પદ્મમાં બહુવચન અને બાકીના પદે એકવચનથી કહેલ છે. ‘લોન મં’ આ રીતે આ કુલ સેાળ ભાંગે છે. ‘લ' સમેÇ Tr-ટુચા-ત્તિયજ્ઞ-૨૩૧.-પંચ-સંજ્ઞોમેળ ઢોસોહા મંગલચા મયંતિ' આ રીતે વણુ સંબંધી એક વણુના અને એ વર્ણના ત્રણ વગે, ચાર વર્ણ અને પાંચ વાઁના કુલ ભગો અહિયા ૨૧૬ ખસેા સેળ થાય છે. એક વણુના અસંચાગી ૫ પાંચ લંગ એ વર્ણીના સ’ચાગથી થયેલ ૪૦ ચાળીસ ભંગે ત્રણ વર્ણોના સચાગથી થયેલા ૮૦ એસી ભંગે ચાર વર્ણીના સૂયેાગથી થયેલા ૭૫ ૫ચાતેર ભંગે તથા પાંચ વર્ણોના સચેગથી થયેલ ૧૬ સોળ ભાંગે! આ બધા મળીને કુલ ૨૧૬ ખસેને સાળ ભગે થાય છે,
ગંધા ના ૧૩:વલચલ્ર' ગંધ વિષેના ભંગો ચાર પ્રદેશી સ્કંધ પ્રમાણે સમજવા. જેમ કે જે તે સાત પ્રદેશી બ્ર એક ગધવાળા હાય તા તે કોઈવાર સુગંધવાળા હાઇ શકે છે. અથવા કાઇવાર દુધવાળા હાય છે, આ રીતે ગધ ગુણસ'ખ'ધી અહિયાં એ ભગા થાય છે. અને જો તે એ ગધ વાળા હાય તા તે કોઈ પ્રદેશમાં સુગધવાળા અને કેાઈ પ્રદેશમાં દુધવાળેા એમ બન્ને ગધાવાળા હાઈ શકે છે. એ રીતે આ ગધ ગુણના ચાર ભંગા થાય છે. જે આ રીતે છે. વાત્સુમિત્ર સુરમિમ્પ' કોઈ વાર તે સુગધવાળા હાય છે. અને કાઈ વાર દુર્ગન્ધવાળા હાય છે, આ પહેલા ભગ
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
२४८