________________
પ્રદેશોમાં ખાટા રસવાળા હોય છે. ૪ શિવ તિરં ચ મgણ એજ પ્રમાણે કે ઈવાર તે તીખા રસવાળે હેય છે. અને કેળવાર મધુર-મીઠા રસવાળે હોય છે. ૧ “ા વિશ્વ મધુરશ્ચર' એક પ્રદેશમાં તે તીખા રસવાળે અને અનેક પ્રદેશમાં મધુર-મીઠાં રસવાળો હોય છે. ૨ “થાત્ તો મધુ રૂ” કેઈવાર તે અનેક પ્રદેશોમાં તીખારસવાળે હોય છે અને એક પ્રદેશમાં મધુર-મીઠા રસવાળે હેય છે. ૩ “થાત્ ઉતા મધુરા ક” અનેક પ્રદેશોમાં તે તીખા રસવાળા હોય છે તથા અનેક પ્રદેશોમાં મીઠા રસવાળે હોય છે. આ ચાર ભંગે થાય છે. શિવ પુરૂ ચ ચ ' કેઈવાર છે કડવા રસવાળા હોય છે અને કેઈર કષાય-તુરા રસવાળો હોય છે. ૧ તે એક પ્રદેશમાં કડવા રસવાળે હોય છે. અને અનેક પ્રદેશમાં કષાય રસવાળો હોય છે. ૨ અને તે અનેક પ્રદેશમાં કડવા રસવાળે અને એક પ્રદેશમાં કષાય-તુરા રસવાળો હોય છે. ૩ અથવા અનેક પ્રદેશમાં ૩ અથવા અનેક પ્રદેશમાં–ત્રણ પ્રદેશમાં કડવા રસવાળે અને ત્રણ પ્રદેશ માં કષાય- તુરા રસવાળું હોય છે. આ રીતે ચાર ભંગ થાય છે. તેવી જ રીતે કડવા અને ખાટા રસના પણ ચાર ભંગ થાય છે. જે આ પ્રમાણે છે“વિ તુ ગમwણ કે ઈવાર તે કડવા રસ વાળા હોય છે અને કેઈવાર તે ખાટા રસવાળો હોય છે. આ પહેલે ભંગ છે ૧ તે પિતાના એકપ્રદેશમાં કડવા રસવાળે અને અનેક પ્રદેશમાં ખારારસાળે હોઈ શકે છે. ૨ આ બીજો ભંગ છે. હવે ત્રીજો ભંગ કહે છે. તે પોતાના અનેક પ્રદેશમાં કડવા રસવાળે હોય છે. અને એક પ્રદેશમાં અમ્લ-ખાટારસવાળો હોય છે. ૩ આ ત્રીજો ભંગ છે. હવે ચે ભંગ કહે છે. તે પિતાના અનેક પ્રદેશમાં કડવા રસવાળે હોય છે. અને અનેક પ્રદેશોમાં ખાટા રસવાળું હોય છે. આ ચોથો ભંગ છે. ૪
હવે કડવા અને મધુર રસના ભંગો કહે છે.--જે આ પ્રમાણે છે, હા હુ ર મ ર ' કેઈવાર ને કડવા રસવાળે હોય છે. અને કોઈ વાર મીઠા રસવાળ હોય છે. અથવા તે પિતાના એક પ્રદેશમાં કડવા રસવાળો હોય છે તથા અનેક પ્રદેશમાં મીઠા રસવાળો હોય છે. ૨ અથવા તે પિતાના અનેક પ્રદેશોમાં કડવા રસવાળો હોય છે તથા એક પ્રદેશમાં મીઠા રસવાળે હોય છે ૩, અથવા અનેક પ્રદેશમાં તે કડવા રસવાળા હોય છે અને અનેક પ્રદેશમાં મીઠા રસવાળે હોય છે. ૪–
હવે તુરા અને ખાટા રસના ચાર ભંગ બતાવે છે--રિય વાણ ૨ નાગિણ ા ' અથવા તે કષાય-તુરા રસવાળો હોય છે અને કેઈવાર ખાટા
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૨૨૯