________________
વાળા હાય છે. તથા એક પ્રદેશમાં લાલવણુ વાળે હાય છે. આ પ્રમાણે આ સાતમા ભંગ થાય છે ૭ અથવા સિયાના ય નીના ચોચિ ૨૮' તે પેાતાના અનેક પ્રદેશેામાં કાળા વણવાળા હાય છે. અનેક પ્રદેશેામાં નીલવણુ - વાળા હોય છે. અને અનેક પ્રદેશેામાં લાલવણુ વાળા હાય છે. એ રીતે આ માઝમા ભંગ છે.૮ 'QQ ગટ્ટુ મંળા' આ રીતે આ આઠે 'ગ છ પ્રદેશવાળા સ્કંધના ત્રણ વર્ણીના સયેાગથી થાય છે. અહિયાં જે આ આઠ ભંગા મતાન્યે છે તે પૈકી સાત ભ`ગે। તે પાંચ પ્રદેશવાળા સ્કંધના ત્રણ વણુના પ્રકરણમાં ખતાન્યા પ્રમાણે જ છે. એ જ વાત ણં લીવ પંચ વર્ણનયજ્ઞ સત્તમેળા આ સૂત્ર પાઠ દ્વારા સૂત્રકારે કહી છે તથા આઠમા ભ`ગ સ્કૂલ પાઠમાં કહેલ છે. એ રીતે આ છ પ્રદેશી 'ધના પ્રકરણમાં સૂત્રકારે આ પહેલા ભત્ર યાત્ હાસ્ત્ર નીલય છોતિથ્ય' તથા ‘સિચ વ્યાજના ચરીત્ઝા ચોચિપ ચ' આ રીતના સાતમા ભંગ તથા પ્રિય જાજા ચ રીંછા ચોવિચ ૨૮' એ પ્રમાણેના આ આઠમા ભંગ આ ત્રણ ભંગે સ્વય' સૂત્રકારે જ ખતાવ્યા છે. તથા ખીજો, ત્રીજો, ચેાથે, પાંચમા અને છઠ્ઠા આ પાંચ ભગા યાવપદથી ગ્રહણુ કર્યો છે. તં ાજ-નૌજી-હારિદ્રાળા, ટૌ મંત્તાઃ' એજ રીતે કાળા વણું', નીઢવણું અને પીળાવણુના યાગથી અ!ઠ ભગા થાય છે. તથા કાળા વધુ નીલવણુ અને સફેદવણુ ના સયાગથી પણ આઠ ભ'ગેા થાય છે. તથા કાળાવણું લાલવણું અને પીળા વર્ણના સંયાગથી પણ આઠ ભુંગા અને છે, તથા કાળાવશું, લાલવણુ અને સફેદ વર્ણના સંચાગથી પણ આઠ ભ’ગે અને છે. તથા કાળાવણું પીળાવણુ અને સફેદ વસ્તુ ના સયાગથી પશુ આ ભગા થાય છે, એ જ રીતે નીલવ, લાલવણુ અને પીછા વર્ષોંના ચગથી આઠ ભગા થાય છે. નીલવણું, પીળાવ અને સફેદ વણુના સચેગથી પણ આઠ ભંગા થાય છે. તથા લાલવ, પીળાવણુ અને સફેદ વણુના સચાગથી પશુ આઠ ભગા થાય છે. આ રીતે આ કૃષ્ણ વઘુ વગેરે વર્ણના પરસ્પર વિશેષણ અને વિશેષ્ય ભાવથી ત્રણ સયેાગી ૧૦ દસ ભગા થાય છે. આ ભંગામાં એક એક ત્રણ સંચાગી ભાગના વર્ણાને એકપણા અને અનેકપણાને
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૨૨૩