________________
કઈ એક પ્રદેશમાં પીળા વર્ણવાળ હોય છે અને અનેક પ્રદેશમાં સફેદ વર્ણવાળો હોય છે. ૨ “fસા ફ્રાઝિા ચ સુવિધા ચ રૂ? તે અનેક પ્રદેશેમાં પીળાવણુંવાળે હેાય છે તથા કઈ એક પ્રદેશમાં સફેદવર્ણવાળે હોય છે ૩ “હ િર સુરિશ્વરા ય ક” અનેક પ્રદેશમાં લાલવવાળો હોય છે અને અનેક પ્રદેશમાં સફેદ વર્ણવાળ હોય છે. ૪ આ ચાર ભંગે પીળા અને સફેદ વર્ણના એકપણા અને અનેકપણાથી થયા છે. આ રીતે વિકસંગી ભંગે જે મુખ્ય ૧૦ દસ છે તેના એક એકના ચારચાર અવાત્ર ભેદ થવાથી દ્વિસંગી ભંગો કુલ ૪૦ ચાળીસ થાય છે,
‘તિવને જે તે છ પ્રદેશવાળે સકંધ ત્રણવર્ણવાળો હોય તે તે આ પ્રમાણે ત્રણવર્ણવાળે હોઈ શકે છે.–fસર જાણ ૨ ગૌણ ૨ નોકિયા ૨ ૨' કદાચ તે કાળાવવાળે હોય છે, નીલવર્ણવાળે પણ હોઈ શકે છે અને કઈ વાર લાલવર્ણવાળો પણ હેઈ શકે છે. આ રીતે એ ત્રણ વણવાળે થાય છે. આ પહેલે ભંગ છે. ૧૫ “વિ કાગ ૨ ની ૨ વાળ હોય છે. તથા એક પ્રદેશમાં લાલવર્ણવાળા હોય છે. આ પ્રમાણે આ સાતમે ભંગ થાય છે ૭ અથવા “સિક વાંઢા ની ચ શ્રોફિય ૧૮” તે પિતાના અનેક પ્રદેશમાં કાળા વર્ણવાળો હોય છે. અનેક પ્રદેશમાં નીલવણું. વાળ હોય છે. અને અનેક પ્રદેશોમાં લાલવણુંવાળ હોય છે. એ રીતે આ આઠમે ભંગ છે.૮ "ણ ગz અંજા’ આ રીતે આ આઠ અંગ છ પ્રદેશવાળા ધના ત્રણ વર્ષોના સાગથી થાય છે. અહિયાં જે આ આઠ અંગે બતાવ્યા છે તે પૈકી સાત ભંગ તે પાંચ પ્રદેશવાળા કંધના ત્રણ વર્ણના પ્રકરણમાં બતાવ્યા પ્રમાણે જ છે. એ જ વાત “પર્વ જૈન પંર પરિચરણ સત્તમંar આ સૂત્ર પાઠ દ્વારા સૂત્રકારે કહી છે તથા આઠમે ભંગ મૂલ પાઠમાં કહેલ છે. એ રીતે આ છ પ્રદેશી સ્કંધના પ્રકરણમાં સૂત્રકારે આ પહેલો ભંગ “વાર જાય ની હિર” તથા “સિચ શાત્ર ૨ ની ચ ોહિg ” આ રતને સાતમે ભંગ તથા “હિર #ત્રા ૨ નીઝart 8 જોહચા ૨ ૮ એ પ્રમાણેને આ આઠમો ભંગ આ ત્રણ અંગે સ્વયં સૂત્રકારે જ બતાવ્યા છે. તથા બીજે, ત્રીજે, ચોથ, પાંચમ અને છઠ્ઠી આ પાંચ ભેગે યાવત્પદથી
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૨ ૨ ૨