________________
આ રીતે આ ચાર ભાગે કાળાપણું, અને નીલવર્ણના એકપણ અને અનેકપણાથી થાય છે. એ જ રીતે કાળાપણું અને લાલ વર્ણના એકવ અને અનેકપણાથી ચાર ભાગે થાય છે. તે આ પ્રમાણે છે. ઉત્તર જાઝા જ રોહિદ કવાર તે કાળાવવાળો હોય છે અને કેઈવાર લાલવર્ણવાળો પણ હોય છે. આ પહેલા ભંગમાં કાળાપણું, અને લાલવમાં એકવચનથી કહેલ છે ૧ “શિવ સ્ટણ ૨ રોચિપ ૨ ૨ અથવા તેને એક પ્રદેશ કાળા વર્ણવાળે હોય છે અને તેના અનેક પ્રદેશ લાલવણવાળા હોય છે. આ બીજા ભંગમાં કાળાવણુમાં એકપણાને લઈને એકવચન અને લાલવમાં બહત્વને લઈ બહુવચનથી કહેલ છે. આ રીતે આ બીજો ભંગ છે ૨ “#rar કોચિપ શરૂ' તેના અનેક પ્રદેશ કાળાવર્ણવાળા હોય છે અને એક પ્રદેશ લાલવર્ણવાળા હોય છે. આ ત્રીજો ભંગ કાળાવમાં બહુપણાને લઈ બહુવચન અને લાલ વર્ણમાં એકવચનથી થયું છે.૩ “હિર શાસ્ત્ર જ ઢોહિયા છે તેના અનેક પ્રદેશ કાળા વર્ણવાળા હોય છે અને અનેક પ્રદેશ લાલવણુવાળા હોય છે. ચોથા ભંગમાં બંને પદમાં એટલે કે કાળા અને લાલ બનેના બહુ વથી બહુવચનનો પ્રયોગ થયા છે. આજ રીતે કાળા અને પીળા વર્ણના એકપણું અને અનેક પણાથી પણ ચાર ભંગ થાય છે. જે આ રીતે છે.–દિg ” કઈ વાર તે કાળા વર્ણવાળા હોય છે અને કોઈ વાર પીળા વર્ણવાળો હોય છે. આ પહેલે ભંગ કાળવણું અને પીળાવર્ણના એકત્વથી થયો છે. ૧ “હિર ૨ દાદા ૨ ૨' તે પિતાના એક પ્રદેશમાં કાળાવણુંવાળો હોય છે અને અનેક પ્રદેશોમાં પીળાવર્ણવાળો હોય છે. આ બીજો ભંગ કાળાવણુંના એકપણાથી અને પીળાવણના અનેકપણાથી થયો છે. ૨ સિય જાજા રા ણારા ય રૂ અનેક પ્રદેશમાં તે કાળા વર્ણવાળ હોય છે. એક પ્રદેશમાં પીળાવણું વાળ હોય છે. ત્રીજો ભંગ કાળા વર્ણના બહુપણમાં અને પીળાવર્ણના એકપણાથી થાય છે. “હિર વાઢri , ફ્રાઝિરના ૫ ક” અનેક પ્રદેશોમાં કાળાવણ વાળો હોય છે. અને અનેક પ્રદેશમાં પીળાવર્ણવાળ હોય છે, ચોથા ભંગમાં બંને પદ બહુવચનથી કહેલ છે. ૪ એજ રીતે કાળાવણે સાથે સફેદ વર્ણને યોગ કરીને ૪ ચાર ભંગ થાય છે જે આ રીતે છે– હિર #ાઢા ૨ કુતિરણ ૨ ?' કેઈવાર તે કાળાવવાળો હોય છે અને કઈ વાર સફેદ વર્ણવાળો હોય છે ૧ ‘તિય થrણ ય સુઝિટ ૨ ૨ કઈવાર તે એક પ્રદેશમાં કાળાવર્ણવાળો હોય છે અને અનેક પ્રદેશમાં સફેદવર્ણવાળ હોય છે. ૨ રિય વાહ ચ મુરિઝ ય રૂ” કઈ વાર તે અનેક દેશમાં કાળાવણું વળે હોય છે. અને એક દેશમાં સફેદ વર્ણવાળે હોય છે ૩ વિ શાસ્ત્રના ૨ વિ. હાજર જ છ' અનેક પ્રદેશમાં કાળાવવાળ હોય છે અને અનેક પ્રદેશોમાં સફેદ વર્ણવાળો હોય છે. આમાં પણ પૂર્વોક્ત રૂપથી કાળા અને સફેદવર્ણના એકપણું અને અનેક પણાથી આ ૪ ચાર ભંગ બને છે. તેમ સમજવું. આ રીતે આ તમામ લ કૃષ્ણ પદની પ્રધાનતા અને બાકીના પદોની અમ
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૨૨૦