________________
વર્ણવાળો કેટલા ગંધવાળે કેટલા રસોવાળે અને કેટલા સ્પશેવાળા હોય છે? અર્થાત્ છ પ્રદેશવાળા સ્કંધમાં કેટલા વર્ણો, કેટલા ગંધ, કેટલા રસે અને કેટલા પશે હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે“gધું s vacau કાલ ૩HIણે ઘou' હે ગૌતમ જે રીતે પાંચ પ્રદેશિક કંધ યાવત્ ચાર પશેવાળે કહ્યો છે તેજ રીતે આ છ પ્રદેશવાળે રસ્કંધ પણ યાવત્ ચાર સપોવાળ કહ્યો છે. આજ વિષયને હવે સાકાર વિસ્તારપૂર્વક સમજાવવા “કરૂ દાવજો” ઈત્યાદિ સૂત્રપાઠ કહે છે. આ સૂત્રથી
એ સમજાવ્યું છે કે જે તે છ પ્રદેશવાળ સ્કંધ એક વર્ણવાળે અથવા બએ વર્ણવાળે હેય તે તે પાંચ પ્રદેશી કંપનું જે રીતે એક અને બે વર્ણના સંબધનું વર્ણન કર્યું છે, તે જ પ્રમાણે આ છ પ્રદેશવાળા ધનું વર્ણન પણ સમજવું તેનું વર્ણન પ્રકાર આ પ્રમાણે છે.–“પાવજો fe #ાણ એ સિવ. नीलए य सिय लोहियए य सिय हालिद्दए य सिय सुकिल्लए य' ने त छ પ્રદેશવાળ કૃધ એક વર્ણવાળે હેય તે કઈવાર કાળા વર્ણવાળા હોય છે, અથવા કોઈવાર નીલ વર્ણવાળ હોય છે. અથવા કેઈવાર લાલવર્ણવાળ હોય છે, કઈવાર પીળાવર્ણવાળ હોય છે. અથવા કોઈવાર સફેદવર્ણવાળ હોય છે. જે તે છ પ્રદેશવાળે અંધ બે વર્ણવાળ હોય તે “ચિ જાજા રા નીર ય?' કેઈવાર તે કાળાવવાળો હોય છે અને નીલવણવાળે પણ હોય છે. તિર રજા ૨ નઢnt ચર” અથવા તેને એક પ્રદેશ કાળાવવાળા હોય છે. અને અનેક પ્રદેશે નીલવર્ણવાળા હોય છે. અથવા “સિર જાણ નીસ્ત્રણ વરૂ” તેના અનેક પ્રદેશ કાળા વર્ણવાળા હોય છેએક પ્રદેશ નીલવર્ણવાળા હોય છે. ૩ ફિર 1 જ જીત્રા ય અથવા તેના અનેક પ્રદેશ કાળાવવાળા હોય છે. અને અનેક પ્રદેશો નીલવર્ણવાળા લેય છે,
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૨૧૯