________________
પાંચમે ભંગ છે. ૫ “gવું પાત્રોચિઢિવિજ વંર મંm' પાંચ પ્રદેશ સ્કંધના એજ રીતે કૃષ્ણવર્ણ લાલવર્ણ પીળાવણું અને ધળાવર્ણના રોગથી પાંચ અંગે બને છે. જે આ પ્રમાણે છે – રિચ ફાસ્ટ ૨ હોહિg ૨ હરિ ૨ જિજર ચ” આ પાંચ પ્રદેશી સ્કંધ કદાચિત કે એક પ્રદેશમાં કાળા વર્ણવાળ હોય છે. કોઈ એક પ્રદેશમાં લાલવર્ણવાળો હોય છે. કઈ એક પ્રદેશમાં પીળાવર્ણવાળે હોય છે તથા કોઈ એક પ્રદેશમાં સફેદ વર્ણવાળ હોય છે. એ રીતે આ પ્રથમ ભંગ છે.૧ “રણ જોચિપ ચ ફાસિરણ ૨ ગુજરાત ચ ૨” કઈ વાર તે પોતાના એકપ્રદેશમાં કાળાવવાળે હોય છે. કેઈ એક પ્રદેશમાં લાલવણુંવાળો હોય છે. કોઈ એક પ્રદેશમાં પીળા વર્ણવાળા હોય છે. તથા અનેક પ્રદેશમાં સફેદ વર્ણ વાળો હોય છે. આ રીતે આ બીજો ભંગ થાય છે. ૨” “સિય જાપ ૨ સોશિ૬ ૨ દૃષ્ટિ જ સુવિકરણ ૨ રૂ' તે કઈ એકપ્રદેશમાં કાળાવર્ણવાળે હોય છે. એક પ્રદેશોમાં લાલ વર્ણવાળો હોય છે, અનેક પ્રદેશમાં પીળા વર્ણવાળા હોય છે. તથા એક પ્રદેશમાં સફેદવર્ણવાળ હોય છે. એ રીતે આ ત્રીજો ભંગ થાય છે. ૩ “નિ જા જ દિચર ફાસ્ત્ર જ સુઠ્ઠિા જ ક' આ ભંગમાં કહ્યા પ્રમાણે કોઈ વાર તે કઈ એકપ્રદેશમાં કાળા વર્ણવાળે હોય છે. અનેક પ્રદેશમાં લાલવર્ણવાળ હોય છે. એક પ્રદેશમાં પીળા વર્ણવાળ હોય છે. તથા કેઈ એક પ્રદેશમાં સફેદવર્ણ વાળ હોય છે. આ ચે ભંગ છે. ૪ અથવા fસર જાઢTI ૨ સોહિયા હારિદા ૨ કિરણ ૨૬ કઈ વાર તે પોતાના અનેક પ્રદેશોમાં કાળાવ વાળ હોય છે. એક પ્રદેશમાં લાલવણુંવાળો હોય છે. એક પ્રદેશમાં પીળાવણે વાળે હોય છે. તથા એક પ્રદેશમાં સફેદ વર્ણવાળે હેય છે. એ રીતે આ પાંચમ ભંગ છે. ૫ આ પ્રમાણે કાળોવણું, લાલ, પીળોવર્ણ અને સફેદ વણું આ ચાર વર્ણોના સાગથી ઉપરોક્ત રીતે પાંચ ભો થાય છે.
“gધ નોચિદાર્જિવિહુ વિ પંર મં” એ પ્રમાણે નીલવણ, લાલવર્ણ પીળાવણું અને સફેદ વર્ણના વેગથી પણ પાંચભ થાય જે આ પ્રમાણે છે
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૨૧ ૩