________________
પિતાના અનેક પ્રદેશમાં કાળા વર્ણવાળ હોય છે. કોઈ એક પ્રદે. શમાં પીળા વર્ણવાળા હોય છે તથા અનેક પ્રદેશમાં સફેદ વર્ણવાળો હોય છે. આ છો ભંગ છે ૬ અથવા ‘શિવ શાત્રા ય ફાસ્ટિા ચ શિર
અથવા કદાચ તે પિતાના અનેક પ્રદેશોમાં કાળા વર્ણવાળ હોય છે. અનેક પ્રદેશમાં પીળા વર્ણવાળે હેય છે. તથા કઈ એક પ્રદેશમાં ધળા ભાવ હોય છે. આ સાતમે ભંગ છે. ૭ આ રીતે આ ભંગ કાળાવણું. પીળાવણું અને ધેળાવર્ણના એકપણાને તથા અનેકપણાને લઈને બન્યા છે. આમાં કાળાવણને મુખ્ય રૂપે રાખવામાં આવેલ છે. તથા પીળા વર્ણ અને સફેદવષ્ણુને વિશેષ રૂપે એટલે કે ગૌણ રૂપે રાખવામાં આવેલ છે.
“ નીરોદિર હાદિનું સત્ત મં” નીલવર્ણ, લાલવણ, અને પીળા વર્ણના ચેગથી પણ તેના એકપણ તથા અનેકપણાથી ૭ સાત ભગ થાય છે. જે આ પ્રમાણે છે.-લિચ ના ઢોહિg હાસ્ટિા ચશ' ની लोहियए हालिहंगा य२' सिय नीलए लोहियगा य हालिद्दए य३ सिय नौलए लोहियगा य हालिहंगा य४ सिय नीलगा य लोहियए य हालिहए य५ सिय नीलगाय लोहियए य हालिहगा य६ सिय नीलगा य लोहियगा य हालिएर ए. આને ક્રમ આ પ્રમાણે છે-કદાચિત્ તે નીલવર્ણવાળે પણ હોય છે. કદાચ તે લાલવર્ણવા પણ હોય હોય છે. અને કોઈવાર પીળા વર્ણવે પણ હોય છે.૧ અથવા એક પ્રદેશમાં નીલ વર્ણવાળે હોય છે. એક પ્રદેશમાં લાલ વર્ણવાળે અને અનેક પ્રદેશમાં પીળા વર્ણવાળ પણ હોય છે. ૨ અથવા એક પ્રદેશમાં નીલ વર્ણવાળે હોય છે. તથા અનેક પ્રદેશમાં લાલ વર્ણવાળે હોય છે. અને એક પ્રદેશમાં પીળા વર્ણવાળે હૈય છે. ૩ અથવા એક પ્રદેશમાં નીલ વર્ણવાળ હોય છે અનેક પ્રદેશમાં લાલ વર્ણવાળ હોય છે. તથા અનેક પ્રદેશમાં પીળા વર્ણવાળે હેાય છે. ૪ અથવા અનેક પ્રદેશમાં નીલ વર્ણવાળે હોય છે. એક પ્રદેશમાં લાલ વર્ણવાળ હોય છે. અને એક પ્રદેશમાં પીળા વર્ણવાળે હોય છે. પ અથવા અનેક પ્રદેશમાં નીલ વર્ણવાળે હેય છે એક પ્રદેશમાં લાલ વર્ણવાળો હોય છે. તથા અનેક પ્રદેશોમાં પીળા વર્ણ વળે હોય છે. ૬ અથવા અનેક પ્રદેશમાં નીલ વર્ણવાળો હોય છે. અનેક પ્રદેશમાં લાલ વર્ણવાળે હોય છે અને એક પ્રદેશમાં પીળા વર્ણવાળે હોય છે. ૭ આ રીતે નીલવર્ણ, લાલવણું અને પીળાવણના એકવ અને અનેકત્વથી આ સાત અંગે થયા છે.
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૨૦ ૬