________________
fe #ાઢ ૨ સ્ટોગિણ ા ચ છે તેના અનેક પ્રદેશ કાળાવવાળા હોય છે. એક પ્રદેશ લાલ વર્ણવાળ હોય છે. તથા એક પ્રદેશ ધળા વર્ણવાળા હોય છે આ પાંચમો ભંગ છે. ૫ “સિય શાસ્ત્ર રોહિg ૨ ફુરિn a ૬ તેના અનેક પ્રદેશ કૃષ્ણવર્ણ વાળા હોય છે. એક પ્રદેશ લાલવર્ણવાળે હેાય છે. તથા અનેક પ્રદેશે સફેદ વર્ણવાળા હોય છે.આ છઠ્ઠો ભંગ છે. “સા કાઝા ચ ો િચ સુજિસ્ટ્રા ચ ૭” તેના અનેક પ્રદેશ કાળા વર્ણવાળા હોય છે. અનેક પ્રદેશ લાલવણુંવાળા હોય છે તથા એક પ્રદેશ ધોળાવવાળા હોય છે. આ સાતમે ભંગ છે. ૭ કૃષ્ણવર્ણ, પીળાવણું, અને ધેળાવણુના ચગથી પણ ૭ સાત ભાગ બને છે તે માટે સૂત્રકાર કહે છે કે–ાઇસિરિજાસુ સત્ત અં” કૃષ્ણ, પીત્ત, અને વેત વર્ણના એગથી સાત ભંગ થાય છે તે આ પ્રમાણે છે- લય જાણ હાઢિાણ સુgિ ૨૬' કદાચિત્ તે પિતાના એક દેશમાં કાળા વર્ણવાળે હોય છે. કોઈ એક દેશમાં પીળા વર્ણવાળા હોય છે તથા કઈ એક દેવામાં
શ્વેત વર્ણવાળા હોય છે. આ રીતે આ પહેલે ભંગ છે. ૧ અથવા રિય જાણ guછg great ચર” કદાચ તે કઈ એક પ્રદેશમાં કાળા વાળ કોઈ એક પ્રદેશમાં પીળા વર્ણવાળા તથા અનેક પ્રદેશમાં સફેદ વર્ણવાળે હોઈ શકે છે. આ બીજો ભંગ છે. ૨ અથવા “જાઝા ૨ પાકિ જ કુરિસ્ટર થવું” કદાચ તે પોતાના એક પ્રદેશમાં કાળા વર્ણવાળે અનેક પ્રદેશમાં પીળા વર્ણવાળે તથા એક પ્રદેશમાં ધળાવણું વાળે હોય છે. આ ત્રીજો ભંગ છે. ૩ અથવા “સિય જાદૂ ય હાસ્ટિા ચ IિI
કદાચ એક પ્રદેશ કાળા વર્ણવાળે તેના અનેક પ્રદેશ પીળા વર્ણવાળા તથા અનેક પ્રદેશો વેત વર્ણવાળા હેઈ શકે છે. આ ચે ભંગ છે.૪ અથવા-બસિય જાજા રા હાઝિર જ સુશિરા ઘવ તેના અનેક પ્રદેશ કાળા વર્ણવાળા હોય છે. કેઈ એક પ્રદેશ પીળા વર્ણવાળા હોય છે, તથા કઈ એક પ્રદેશ સફેદ વર્ણવાળો હોય છે આ પાંચમે ભંગ છે અથવા–ણિય જાણવા ય ફાઉagg૨ સુષિર વદ્દ કદાચ તે
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૨૦૫