________________
વિગેરે સંખ્યા આ કારણથી હે ગૌતમ ! મેં એવું કહ્યું છે કે--કલ્યાજ સુધી ચાર રાશિ કહી છે. અર્થાત્ કૃતયુગ્મ. વિગેરે નામ કહેવામાં આજ કારણ છે. આ તમામ નામો પારિભાષિક નામો છે. કેમ કે શાસ્ત્રમાં આ રીતે જ તેનું પ્રતિપાદન રવામાં આવ્યું છે. સૂત્ર રા
પહેલા સૂત્રમાં કૃતયુગ્મ વિગેરે શશિનું વર્ણન કરવામાં આવ્યું છે, હવે એજ રાશિયેથી સૂત્રકાર નારકાદિ જીવોનું નિરૂપણ કરે છે.
કૃતયુગ્માદિ રાશિયોં સે નારકાદિ કા નિરૂપણ
"नेरइया णं भंते ! किं कडजुम्मा तेओगा दावरजुम्मा' ।
ટકાથ–--આ સૂત્રથી ગૌતમ સ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કે-- “રેચ જો મહે! હે ભગવન જે નારકીય જીવ છે તેઓ “ગુમા થોm સાવરકુ સ્ટિયોr” શું કૃતયુગ્મરૂપ છે? કે એજ રૂપ છે? કે દ્વાપરયુગ્મ છે? કે કજરૂપ છે? અર્થાત તેઓનું પ્રમાણુ કૃતયુમ રાશિરૂ૫ છે? કે દ્વાપરરાશિ રૂપ છે? અથવા કાજરાશિ રૂપ છે ? આના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “જોયા !” હે ગૌતમ? “ વ” જઘન્ય પદમાં નરયિક કૃતયુગ્મરૂપ છે. કેમ કે-નારકિયેનું જઘન્ય પ્રમાણ અત્યંત સ્તક કહ્યું છે. તેથી તે કૃતયુગ્મ રાશિવાળા કહ્યા છે. “વોસપણે તેવો” તથા સર્વોત્કૃષ્ટપણમાં જરાશિવાળા છે. “
અનુશો?” અજઘન્યત્કૃષ્ટરૂપ મધ્યમપદમાં ચારે પ્રકારના નારક થાય છે. કૃતયુગ્મરાશિ રૂપે પણ થાય છે.
જ રાશિ રૂપે પણ થાય છે. દ્વાપર રાશિ રૂપે પણ થાય છે અને કાજ રાશિ રૂપે પણ હોય છે. અહિં યાત્પથી “થત કૃતયુગમા જાવ ચોગા સાત દૃપિયુષા ” આ પદ ગ્રહણ કરાયા છે. આ સઘળું કથન વચનની પ્રમાણુતાથી જ સમજવું કેમ કે તવ અત્યંત બારીક હોય છે. “gવું કાર ળિયામ” નારકોને જે પ્રમાણે જઘન્યપદથી કૃતયુગ્મ રાશિ રૂપ અને ઉત્કૃષ્ટ પદમાં જ રાશિ રૂપ કહેવામાં આવ્યા છે. તથા અજઘકષ્ટાત્મક મધ્યમ પદમાં કથંચિત્ કૃતયુગ્મ વિગેરે ચારે પ્રકારની રાશિ રૂપે કહ્યા છે. તે જ રીતે અસુરકુમારથી લઈને સ્વનિતકુમાર સુધીના દેવ પણ જઘન્યપદમાં કૃતયુગ્મ રાશિ પ્રમાણ છે, અને ઉત્કૃષ્ટપરમાં જ રાશિ પ્રમાણ છે. તથા અજઘન્ય અનુત્કૃષ્ટવાળા મધ્યમ પદમાં કથંચિત તેઓ કૃતયુગ્મદિરૂપ ચારે રાશિવાળા છે. એજ રીતે “વળઋજારૂથાળે પુછા'' વનસ્પતિ કાયિકોના વિષયમાં પણ ગૌતમ સ્વામીએ પ્રશ્ન કર્યો છે કે--હે ભગવન વનસ્પતિકાયિક જીવ શું કૃતયુગ્મ રાશિ રૂપ છે? અથવા એજ રાશિ રૂપ છે? કે દ્વાપરયુગ્મ રાશિ રૂપ છે? કે કલ્યાજ રાશિ રૂપ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે
શ્રી ભગવતી સૂત્ર: ૧૩