________________
सिय एग गंधे' सिय दुगंधे, सिय एगरसे, जाव चउरसे सिय दुफासे जाव चउफासे' ચાર પ્રદેશવાળે સ્કંધ કોઈવાર એક વર્ણવાળે, કઈવાર બે વર્ણવાળે કોઈવાર ત્રણ વર્ણોવાળે કેહવાર ચાર વર્ણવાળે, કઈવાર એક ગંધવાળે કે ઈવાર બે ગંધવાળે કે ઈવાર એક રસવાળે યથાવત્ ચાર રસવાળે કોઈવાર બે સ્પશેવાળે થાવત્ ચાર સ્પશેવાળ હોય છે. આ સામાન્ય કથનને વધારે સ્પષ્ટ કરવા માટે પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે-“È જવને શિવ કોણ જાર મુરિવાર” .
તમ! જે તે ચાર પ્રદેશવાળે કંધ એક વર્ણવાળ હોય છે, તે તે આ રીતે એક વર્ણવાળે હોઈ શકે છે. કદાચિત તે કૃષ્ણ વર્ણવાળે પણ હોઈ શકે છે, યાવત કદાચિત્ તે નીલ વર્ણવાળો પણ હોઈ શકે છે, યાવત્ કદાચિત તે લાલ વર્ણવાળા પણ હોઈ શકે છે. અને કદાચિત પીળા વર્ણવાળે પણ હોઈ શકે છે. અને કદાચિત્ તે ધેળા વર્ણવાળા પણ હોઈ શકે છે. ચારે પ્રદેશે એક જ જાતના વર્ણવાળા હોવાથી અહિયાં એક વર્ષ પણ કહેલ છે, sg ને જે તે ચાર પ્રદેશવાળો કંધ બે વર્ણવાળો હોય છે. તો તે આ પ્રમાણે હોઈ શકે છે. સિય જણ નીઋણ ચ” તે કદાચિત્ બે પ્રદેશમાં કાળા વર્ણવાળ પણ હોઈ શકે છે અને બે પ્રદેશોમાં નીલ વર્ણવાળા પણ હોઈ શકે છે. આ પહેલે ભંગ છે.૧ “તિર વાઝા ય ની '૨ કદાચિત્ તે એક દેશમાં કાળા વર્ણવાળ પણ હોઈ શકે છે. અને ત્રણ પ્રદેશમાં નીલાવર્ણવાળો હોઈ શકે છે. આ રીતને આ બીજો ભંગ છે. ૨ “સિર શાસ્ત્રો ચ નીઝા જરૂ” કદાચિત્ તેના ત્રણ પ્રદેશ કાળા વર્ણવાળા હોઈ શકે છે અને તેને એક પ્રદેશ નીલ વર્ણવાળ પણ હોઈ શકે છે. આ ત્રીજો ભંગ છે. ૩ શિવ શાસ્ત્રો જ નીઝાચક' તેના અનેક અંશે કદાચિત કૃણ વર્ણવાળા પણ હોય છે. અને અનેક અશે નીલ વર્ણવાળા પણ હોઈ શકે છે. આ રીતે કૃષ્ણ ગુણની મુખ્યતામાં નીલ ગુણને તેની સાથે જવાથી ઉપર કહ્યા પ્રમાણેના ચાર ભંગો બને છે
હવે કૃષ્ણ વર્ણ સાથે લાલ વર્ણને જીને જે ચાર ૪ ભંગો બને છે તે બતાવવામાં આવે છે, “શિવ શાસ્ત્ર જ કોચિ ? કદાચિત તેના બે પ્રદેશ કાળા વર્ણન હોય શકે છે. અને બે પ્રદેશ લાલ વર્ણના પણ હોય છે. આ રીતે આ પહેલે ભંગ છે. “ચાન્ન વાઢરૂર હોલ્ફિતાર' કદાચિત્ તે એક પ્રદેશમાં કણ વર્ણવાળો હોય છે. અને અનેક પ્રદેશમાં એટલે કે ૩ ત્રણ પ્રદેશોમાં લાલ વર્ણવાળે પણ હોઈ શકે છે. ૨ “વાર્ બાઝારા સ્રોફિરફર”રૂ કદાચિત તે પિતાના ૩ ત્રણ પ્રદેશોમાં કૃષ્ણ વર્ણવાળે હેઈ શકે છે. અને એક પ્રદેશમાં લાલ વર્ણવાળા પણ હોઈ શકે છે ૩ “ચાત્ત વારાફર રોહિતરૂર૪ તેના અનેક અંશો કૃષ્ણ વર્ણવાળો હોઈ શકે છે. તેમજ તેના અનેક અંશો લાલ વર્ણવાળા પણ હોઈ શકે છે ૪ કૃષ્ણ વર્ણની સાથે પીળા વર્ણને જવાથી જે ચાર ભંગો બને છે, તે આ પ્રમાણે છે. “મિચ #ા હારિપ ચ કદાચિત તે પિતાના બે પ્રદેશમાં કૃષ્ણવર્ણવાળા હોઈ શકે છે. અને બે પ્રદેશમાં પીળા પણ હોઈ શકે છે. ૧ T #ાસ્ટાર પીતાફવર' કદાચિત તે એક પ્રદેશમાં કૃષ્ણ વર્ણવાળો હોઈ શકે છે. અને પોતાના ૩ ત્રણ પ્રદેશમાં પીળા વર્ણવાળા પણ હોઈ શકે
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૧૮૦