________________
પીળા વણ સાથે જે ત્રણ ભંગ બને છે તે હવે બતાવવામાં આવે છે. “જાઢ ૨ હાgિ ” એ પ્રમાણે બને છે. તેને પણ ત્રણ ભંગમાં કહેવામાં આવેલા છે. એજ વાત ‘યં ટ્રાઝિપ વિ ષ મંni” આ સૂત્રપાઠથી બતાવેલ છે. “વિચ જાત્રા ૨ ઉત્તર ધ્રુઢિાણ ચરિત્ર #ાણ ય ફાસ્ટિા ચ પિચ વાઢા હાસ્ટિTI ' જ્યારે કાળા વણવાળાની સાથે પીળા વર્ણને રાખીને ભંગ બનાવવામાં આવે છે ત્યારે પહેલે ભંગ
સ્થાન ચાર પીરઃ” એ બને છે. આમાં ત્રણ પ્રદેશવાળા સ્કંધને પહેલે પ્રદેશ કાલા વર્ણવાળે હેય છે. અને બીજો પ્રદેશ કે જે બે પ્રદેશોની એકત્વની વિવક્ષાથી એક માનવામાં આવેલ છે.-પીળો પણ હોઈ શકે છે. અને બીજા ભંગમાં એક પ્રદેશ કાળા વર્ણવાળા હોય છે અને બીજા બે પ્રદેશે પીળા વર્ણવાળા પણ હોઈ શકે છે. ત્રીજા ભંગમાં બે પ્રદેશ કાળા વણ વાળા હોય છે. અને ત્રીજો પ્રદેશ પીળા વર્ણવાળા હોય છે. એ રીતે આ ત્રીજા ભંગના ૩ અવાન્તર ભાગે છે. “હવે સુવિધા જ મં’ એજ પ્રમાણે શુકલ-શ્વેત વર્ણ સાથે પણ ૩ ભગો બને છે. જે આ પ્રમાણે છે.–ાત્ कालच शुक्लश्च १ स्यात् कालश्च शुक्लौच२ स्यात् कालौच शुक्लश्च' मा ચોથા ભંગના ૩ ત્રણ અવાંતર ભંગે છે.
હવે નીલ વર્ણને મુખ્ય બનાવીને અને લાલ વર્ણને ગૌણ રૂપે રાખીને જે અંગે બને છે તે આ રીતે છે. ઉત્તર નીઇ ચ ઢોરણ ૨' આ ભંગના ત્રણ અવાંતર ભંગ આ પ્રમાણે છે – 'स्यात् नीलश्च लोहितश्च । स्यात् नीलश्च लोहितौ च२ स्यात् नीच ત્તિરૂ' આ ભંગના વર્ણનમાં પહેલા ભંગને પ્રકાર આ પ્રમાણે છે – ત્રણ પ્રદેશવાળા સ્કંધને જે પ્રથમ પ્રદેશ છે. તે કોઈવાર નીલ પણ હોઈ શકે છે. અને તેને બીજે પ્રદેશ લાલ વર્ણવાળ પણ હે ઈ શકે છે ? બીજા ભંગમાં તેને પ્રથમ પ્રદેશ નીલ વર્ણવાળે પણ હેઈ શકે છે. અને તેને બીજા બે પ્રદેશ લાલ પણ હોઈ શકે છે. ૨ ત્રીજા ભંગમાં પહેલા બે પ્રદેશ નીલ વર્ણવાળા હોઈ શકે છે. અને એક પ્રદેશ લાલ વર્ણવાળે પણ હય છે ૩ “gવં દૃાજિળ વિ # મારૂ પીળા વર્ણ સાથે નીલ વર્ણના સંયોગથી ૩ ત્રણ ભંગ બને છે તે આ પ્રમાણે છે. વાત નીઝફર પીતર થાત્
શ્રી ભગવતી સૂત્ર : ૧૩
૧ ૭ ૩