________________
પ્રયાગ પરિણત તે બે દ્રવ્ય આરંભસત્યમનપ્રયોગ પરિણત પણ હોય છે. યાવતઅસમારંભ સત્યમનપ્રયોગ પરિણત પણ હોય છે. (ગઢવા જે ચાર્જમણવમાન
રાજા) અથવા એક દ્રવ્ય આરંભ સત્યમનપ્રાગ પરિણત હોય છે ( જે ગામ સરનHUTqો પરિવા) બીજું અનારંભ સત્યમનપ્રયોગ પરિત હોય છે gf r go જમાઈ સુયશંનેને નેચ4) આરંભ સત્યમનપ્રગાદી પદોમાં બતાવેલ દિકસ ગવાળા અભિલાષના ક્રમથી અન્યસંરભઆદી રાણેના બે પ્રકારના દ્રવ્યો જાણી લેવા. (સજે કંનો રથ નથિયા ૩તિ તે માળિયä, નાવ સત્રસિદ્ધ
૬) એ રીતે જ્યાં જેટલાં બ્રિકસંગ હોય ત્યાં તેટલા બધા બ્રિકસંયોગ કહેવા જોઈએ યાવતું - સર્વાર્થસિદ્ધિ વિમાનવાસી દેવ સુધી (Rડનીના રાજા જ જામીer જિmn) હે ભગવન જે તે બે દ્રવ્ય મિશ્રપરિણત હોય તે શું તે મને મિશ્ર પારણુત હેય છે? ઇત્યાદિ (gવું ના પ. વિ.) હે ગૌતમ જેવું પ્રાગ પરિણતના સંબંધમાં કહ્યું છે એજ રીતે મિશ્ર પરિણતના સંબંધમાં પણ જાણી લેવું (રીસણા રિળયા %િ વન વરિયા, ધારિબા) હે ભગવન જો એ બે દ્રવ્ય વિસા પરિત હોય છે તો શું ? તે વર્ણરૂપથી પરિણુત હોય છે અગર ગંધરૂપથી પરિણત હોય છે ? ઇત્યાદિ (પૂર્વ વીસ ળિયા રિ, નાવ ચઢવા રે
ને ગાયવસંદાgિp તા) હે ગૌતમ એજ રીતે વિસસા પરિણતના સંબંધના પણ જાણી લેવું. યાવત્ – અથવા એક દ્રવ્ય ચતુરલ સંસ્થાનરૂપથી પણ પરિણત હોય છે તથા બીજું આયત સંસ્થાનરૂપથી પણ પરિણત હેય છે.
ટીકાથ– આ સૂત્રધારા સૂત્રકારે દ્રવ્ય હવ આદિના પરિણામને આશ્રય કરીને પ્રભુને એવું પૂછયું છે કે (ઢો અંતે રડ્યા . જગોજારિયા, મીસાપરિયા, વિસારિકા) હે ભગવન્ત બે દ્રવ્ય શું પ્રયોગ પરિણત હેય છે કે મિશ્રપરિણત હોય છે અગર વીસા (સ્વભાવથી પરિણિત થવાવાળા) પરિણત હોય છે ?
ઉત્તર- (નોમ) હે ગોતમ (વારિળયા વા ? પરિણા વા ૨ વીસાપરિળયા વાર) બે દ્રવ્ય પ્રયોગપરિણુત પણ હોય છે મિશ્રયરિણત પણ હોય છે અને વિશ્વસાપરિણત પણ હોય છે. મા ઉગારિક ને ગીતાપgિ૪) અથવા એક દ્રવ્યોગપરિણત હોય છે અને બીજું દ્રવ્ય મિશ્રપરિણત હોય છે. (વને પાવળg, vજે વીસણા રણ ૫) અથવા એક દ્રવ્યોગપરિણત હોય છે. બીજું દ્રવ્ય વાસસા પરિણત હોય છે. (એવા જે માgિs, જે assifળg ૬) અથવા એક દ્રવ્ય મિશ્રપરિણત હોય છે અને બીજું દ્રવ્ય વિશ્વસા પરિણત હોય છે. આ રીતે છ ભેદ થાય છે.
પ્રશ્ન- (ના પાળિયા ફ્રિ ભorgોરિયા, વરૂપોનાપી, જાપારિવા) હે ભગવન જે તે બે દ્રવ્ય પ્રોગપરિણત હેાય તો તે શું મન પ્રયોગપરિણત હોય છે? કે વચનપ્રયોગપરિણત હોય છે? અગર કાયપ્રયોગપરિણત હોય છે?
શ્રી ભગવતી સૂત્ર : ૬