________________
દૂધ વે ચાણવાળ) અને બીજા પણ અનેક વૈમાનિક દેવેનું (તેવીf ૪) તથા દેવિયોનું (વાવ વિરૂ) આધિપત્ય ભેગવે છે અને ત્યાં અનેક ભાગોને ઉપગ કરતો સુખપૂર્વક રહે છે. (ga મન્નિાવ તિર્થ = if w વિદત્તા) આ પ્રમાણે તે ઘણું ભારે ઋદ્ધિ આદિથી યુક્ત છે. તે કેવી વિદુર્વાણ કરવાને સમર્થ છે તે નીચેની ઉપમા દ્વારા સમજાવ્યું છે– ( જે ઘણાં મg ગુરૂં કુવાને દૂરશે, જે જ્ઞા) જેવી રીતે કેઈ યુવાન પુરુષ કે યુવતીને હાથ વડે પકડીને બાહુપાશમાં લેવાને સમર્થ હોય છે, એવો જ તે વિદુર્વણ કરવાને સમર્થ છે. (जहेच सकस्स तहेव जाव एस गं गोयमा ! तीसयस्स अयमेयारुवे विसये विसयमेत्ते बुइए णो चेव संपत्तीए विकुब्बिसु वा, विकुब्बिंतु चा, विकुब्दि
ૌંતિ) તિષ્યની શકિત શકેન્દ્રના જેટલી જ છે. હે ગૌતમ! તિષ્યકની વિદુર્વણ શકિતની આ વાત તેની શકિત બતાવવાને માટે જ કહી છે. પરંતુ આજ સુધી તેણે કદી પણ એવી વિમુર્વણ કરી નથી, વર્તમાનમાં કરતે પણ નથી અને ભવિષ્યમાં કરશે પણ નહીં. | સૂ. ૧૧ li
ટકાથ_તિષ્પક નામના સામાનિક દેવની સમૃદ્ધિ આદિ જાણવાની જિજ્ઞાસાથી પૂછાયેલા અગ્નિભૂતિ અણગારના પ્રશ્નોને જવાબ મહાવીર પ્રભુ આ પ્રમાણે આપે છે–
જેવા ! હે ગૌતમ અગ્નિભૂતિ! “દિg? શક્રેન્દ્રને સામાનિક દેવ તિષ્યક ઘણું ભારે સમૃદ્ધિવાળે છે. અહીં આવતા “નાદાળમા એ પદથી એમ સમજવાનું છે કે તે મહાદ્યુતિ, મહાબળ, મહાયશ, મહાસુખ અને મહાપ્રભાવથી યુક્ત છે. “ જો ત® તે ત્યાં (દક્ષિણનિકાયમાં) “સ રિમાળ પિતાના વિમાન નનાં “વફvજું સામાચિસાદસીમાં ઇત્યિાદિ” ચાર હજાર સામાનિક દેવેનું, પરિવારથી યુકત ચાર પટ્ટરાણીએ, ત્રણ પરિષદનું, સાત સેનાઓનું, સાત સેનાપતિઓનું સેળ હજાર આત્મરક્ષક દેવેનું, તથા બીજા અનેક વિમાનવાસી દેવ દેવીઓનું આધિપત્ય, સ્વામીત્વ, ભર્તૃત્વ અને પાલન કરે છે. તે ત્યાં અનેક દિવ્ય ભેગો ભેગવે છે. આ પ્રકારની મહા=દ્ધિથી તે યુકત છે. “બાર વર્ષે ર મૂ વિવિત્તા તે GT TIKU ઈત્યાદિ જેવી રીતે કેઈ યુવાન પુરુષ કે યુવતીને હાથથી પકડી લઈને તેને બાહુપાશમાં સમાવી લે છે ત્યારે તે બન્ને એક બીજા સાથે જેવાં સંકળાયેલા લાગે છે, એવી જ રીતે તે તિષ્યક પણ અનેક રૂપ કરવાની શકિતથી યુકત હોય એમ લાગે છે. નંદા કg” આ સૂત્રમાં જે “નામ” શબ્દ છે તે વાક્યાલંકાર રૂપે વપરાય છે. “અમુક નામધારી પુરૂષ” એ તેને અર્થ થાય છે. “ સમક્ષ aહેર નાર ઈત્યાદિ” તિષ્યક દેવ પણ દેવેન્દ્ર શકના જેવી જ વિમુર્વણા કરી શકે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે તિષ્યક દેવ પણ વૈકિય સમુદુલ્લાત દ્વારા અનેક દેવ દેવીઓનાં રૂપે બનાવીને તેની મદદથી બે જંબુદ્વીપને ભરી દઈ શકે છે. હે ગૌતમ! તિષ્યક દેવની વિકુવણ શકિતનું આ વર્ણન તેની શકિત બતાવવા માટે જ કરવામાં આવ્યું છે. પણ તેણે આ પ્રકારની વિકિયા ભૂતકાળમાં કદી કરી નથી, વર્તામાનકાળે કરતો નથી અને ભવિષ્યમાં પણ કરશે નહીં. એજ વાત “vi ઈત્યાદિ” સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરી છે. તે સૂ. ૧૧ /
શ્રી ભગવતી સૂત્ર : ૩
૩૧