________________
(सक्कस्स णं देविंदस्स देवरण्णा, वेसमणस्स महारणो, दो mવિમારૂં વત્તા) દેવેન્દ્ર, દેવરાજ શક્રના લોકપાલ વૈશ્રમણ મહારાજની સ્થિતિ બે પાપમની કહી છે. (દાવાઝfમUTયા તેવા i gોમાં તિરું ઘmત્તા) અને તેમના પુત્ર સ્થાનીય દેવેની સ્થિતિ એક પલેપમની કહી છે. (gવમg ના સમજે મારાજા) તે વૈશ્રમણ કપાલ ઉપકત મહાસમૃદ્ધિ આદિથી યુક્ત છે. (સેa ! અંતે ત્તિ) હે ભદન્ત! આપની વાત તદ્દન સત્ય છે. આપે આ વિષયનું જે પ્રતિપાદન કર્યું, તે યથાર્થ છે. આ પ્રકારનાં શબ્દ બેલીને ગૌતમ સ્વામી વંદણું નમસ્કાર કરીને તેમને સ્થાને બેસી ગયા.
ટીકાર્થ-આ સૂત્રમાં સૂત્રકારે શક્રેન્દ્રના ચોથા લેકપાલ વૈશ્રમણનું વર્ણન કર્યું છે. ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે– “અરે! હે ભદન્ત ! (સવાસ
વિતw ago) દેવેન્દ્ર દેવરાજ શકના સમક્ષ મદum ચોથ લેપાલ વૈશ્રમણ મહારાજનું “મદાવમળ મહાવિમાન “દિ of gun કઈ જગ્યાએ આવેલું છે? મહાવીર પ્રભુ જવાબ આપે છે- “તwi> તેનું વગૂ વિમાન “પોદ્રમહંસ સૌધર્માવલંસક “vagવમાન મહાવિમાનની ‘ઉત્તળ ઉત્તર દિશામાં આવેલું છે. “ના સોનસ મદાવિના– રાવળ વત્તા જેવી રીતે તેમના મહાવિમાનનું અને સોમની રાજધાનીનું વર્ણન આગળ કર્યું છે. ‘તા જાવ પાસાયા નેચવા એવું જ વૈશ્રમણના મહાવિમાન અને રાજધાનીનું વર્ણન સમજવું- પ્રાસાદાવતંસક પર્યન્ત તે વર્ણન અહીં ગ્રહણ કરવું.
હવે સૂત્રકાર વૈશ્રમણ લોકપાલના આજ્ઞાકારી દેવાનું નિરૂપણ કરે છે-“વાં નર્વિક્ષ સેવળ દેવેન્દ્ર, દેવરાજ શક્રના “સમક્ષ માળો લેકમાલ વૈશ્રમણ મહારાજની “શાળા સવા- – વિશે-રંગદા–' આજ્ઞા, સેવા, વચન, અને નિર્દેશને પાળવાને કટિબદ્ધ રહેતા દેવોનાં નામ નીચે પ્રમાણે છે “સમMISા વા, વૈશ્રમણકાયિક દે, - તેઓ વૈશ્રમણના પરિવારરૂપ દેવ ગણાય છે, અજમાવવા વા વૈશ્રમણ- દેવદાયિક દેવો- તે વૈશ્રમણના સામાનિક દેવોના પરિવારરૂપ દેવો છે, “gugrgr સુવર્ણ મારે, “gadowાર' સુવર્ણકુમારીએ, “
બીમાર' દ્વીપકુમારે, “રીરમારગ દ્વીપકુમારીએ, વિસામા દિકુમારે, “વિસામારી દિકુમારીએ, “વાસંતા વાનગૅતરે, “વામંાગો' વાનભંતરિકાઓ, તથા જે વાવ તHI’ તે પ્રકારના બીજા પણ દેવો છે તે તેઓ સઘળા “તમત્તા વૈશ્રમણ પ્રત્યે
શ્રી ભગવતી સૂત્ર : ૩
૨૪૯