________________
અદ્ર બોઝની આ રાજધાનીની લંબાઈ અને પહોળાઈ એક લાખ જનની છે. આ પ્રમાણ જબૂદ્વીપની બરાબર છે આ રાજધાનીમાં આવેલા કિલા આદિનું પ્રમાણ વૈમાનિક દેવાના જિલ્લા આદિના પ્રમાણ કરતાં અર્ધ સમજવું. ( વાવ વવવ सोलस जोयणसहस्साइं आयामविक्खंभेणं पण्णासं जोयणसहस्साई, पंच य सत्ताणउए બોયસંઇ જિવિહૂને રિજેi gum) યાવતુ ગ્રહના પીઠબંધ પર્યત આ કથન સમજવું. ગૃહના પીઠબંધની લંબાઈ અને પહોળાઇ ૧૬૦૦૦ સોળહજાર યોજન પ્રમાણ, અને પરિઘ પ૦૫૯૭ પચાસહજાર પાંચસો સત્તાણું પેજન કરતાં પણ સહેજ વધારે છે. (પાસાયાવત્તર પરિવારો યાત્રા) પ્રાસાદની ચાર પરીપાટી છે, એમ સમજવું. (ાન0િ) બાકીની નથી. (લક્ષ સેવવા તેવર સોમર્સ મદાર તેવા માન-૩ વાર વિચા-નિદેતે વિક્રુત્તિ) દેવેન્દ્ર, દેવરાય શક્રના લેકપાલ સેમની આજ્ઞા પ્રમાણે, ઉપપાત પ્રમાણે, કહ્યા પ્રમાણે અને નિર્દેશ પ્રમાણે ચાલનાર દેવો (તં ) નીચે પ્રમાણે છે–(સોમવારૂ વા, સોમવારૂ ગd mi) આ રાજધાનીની લંબાઈ અને પહોળાઈ એક લાખ જનની છે. આ પ્રમાણ જબૂદ્વીપની બરાબર છે. આ રાજધાનીમાં આવેલા કિકલા આદિનું પ્રમાણ વૈમાનિક દેના જિલ્લા આદિના પ્રમાણ કરતાં અર્ધ સમજવું. (નાર કરિયાં सोलस जोयणसहस्साई आयामविक्खंभेणं पण्णासं जोयणसहस्साई, पंच य सत्ताणउए ગોયાણા વિવિસેને રિજેvi ) યાવતુ ગ્રહના પીઠબંધ પર્યન્ત આ કથન સમજવું. ગૃહના પીઠબંધની લંબાઈ અને પહોળાઇ ૧૬૦૦૦ સોળહજાર યોજન પ્રમાણ, અને પરિઘ પ૦૫૯૭ પચાસ હજાર પાંચસો સત્તાણું જિન કરતાં પણ સહેજ વધારે છે. (પાસાયાવત્તા પરિવાર ને વાગ) પ્રાસાદની ચાર પરીપાટી છે, એમ સમજવું. (ાન0િ) બાકીની નથી. ( વવસ તેવા સોસ મદારો છે તેના માજ-ઉવાય-વચન-
નિરે વિદર) દેવેન્દ્ર, દેવરાય શક્રના લોકપાલ સેમની આજ્ઞા પ્રમાણે, ઉપપાત પ્રમાણે, કહ્યા પ્રમાણે અને નિર્દેશ પ્રમાણે ચાલનાર દેવે () નીચે પ્રમાણે છે–(સોમવારૂ વા, સોમવારૂચારૂ વ, વિનુમા, વિષ્ણુનાગો, ચં, મુરા, ના, જવરવા, તારવા) સમકાયિક, સેમદેવકાયિક, વિઘુકુમાર, વિઘુકુમારીકાઓ, ચન્દ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, અને તારાઓ, (ને વાઘને તાળનારા જે તે તન્મત્તા, તcgવયા, तब्भारिया, सक्कस्स देविंदस्स देवरणो सोमस्स महारणो आणा-उववायવય-નિદેને વિતિ) તથા એ પ્રકારના બીજા પણ સમસ્ત દેવો તેના પ્રત્યે ભકિતભાવ વાળા, તેને પક્ષ કરનારા, અને તેના અધિકારમાં રહેનારા છે. એ સઘળા દેવી દેવેન્દ્ર, દેવરાજ, શર્કના લેકપાલ સેમ મહારાજની આજ્ઞાનું પાલન કરે છે, તેમના આદેશ પ્રમાણે, કહ્યા પ્રમાણે અને નિર્દેશ પ્રમાણે વર્તે છે.
ટીકાથ–છઠ્ઠા ઉદ્દેશકમાં ઇન્દ્રોના આત્મરક્ષક દેવોનું વર્ણન કરવામાં આવ્યું છે. હવે આ સાતમાં ઉદ્દેશકમાં તે ઈન્દ્રોના સમાદિક લોકપાલોનું વર્ણન કરવામાં આવે છે.
શ્રી ભગવતી સૂત્ર : ૩
૨ ૨૯