________________
સ્થિતિ સાત પલ્યોપમન છે. સૌધર્મ, ઇશાન ક૫માં કેટલાક દેવની સ્થિતિ સાત પપમની છે. સનકુમારક૫માં કેટલાક દેવેની ઉત્કૃષ્ટરિથતિ સાત સાગરોપમની કહેલ છે. મહેન્દ્ર કલ્પમાં દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ સાતસાગરોપમથી થોડી વધારે છે. બ્રહ્મલેક કપમાં કેટલાક દેવની સ્થતિ સાતસગરોપમ કરતા થોડી વધારે છે. જે દેવે (૧) સમ, (૨) સમપ્રભ, (૩) મહાપ્રભ, (૪) પ્રભાસ, (૫) ભાસ્વર, (૬) વિમલ, (૭) કાંચનકુટ અને (૮) સનકુમારાવતંસક, એ આઠ વિમાનોમાં દેવની પર્યાએ ઉત્પન્ન થાય છે, તે દેવની ઉત્કૃષ્ટ સ્થિતિ સાત સગરામની હોય છે. તે દેવો સાત અધર મહિને બહાર તથા અંદર શ્વાસોચ્છાસ
છે. તે દેવને સાત હજાર વર્ષ આહારની અભિલાષા થાય છે. તે દેમાંથી કેટલાક દે એવા હોય છે કે જે ભવસિદ્ધિક હોય છે. તેઓ સાત ભવ કરીને સિદ્ધ અવસ્થા પામશે ત્યાંથી લઈને સમસ્ત દુઃખોનો અંત કરશે સુધીનું લખાણ આગલાં સૂત્રો પ્રમાણે સમજી લેવું
ભાવાર્થ_એ વાત પહેલાં બતાવવામાં આવી ગઈ છે કે નરકમાં વર્તમાન નારકીઓની ઉત્કૃષ્ટ સ્થિતિ અનુક્રમે એક, ત્રણ, સાત, દસ, સત્તર, બાવીસ, અને તેત્રીસ સાગરોપમ પ્રમાણે છે. તથા જઘન્ય સ્થિતિ અનુક્રમે દસ હજાર વર્ષ, એક સાગર ત્રણ સાગર, સાત સાગર સત્તર સાગર અને બાવીસ સાગરની છે. આ રીતે આ સૂત્ર દ્વારા, રત્નપ્રભા નામની પહેલી પૃથ્વીમાં કેટલાક જીવોની સ્થિતિ જે સાત પાપમની દર્શાવી છે તે મધ્યમ સ્થિતિની અપેક્ષાએ સમજવી એ જ પ્રમાણે જ્યાં “કેટલાક દેવેની કે કેટલાક નારકીઓની સ્થિતિ અમુક અમુક પ્રમાણ માં છે” એવું કથન આવે ત્યાં તે કથન સામાન્ય રીતે મધ્યમ સિથતિની અપેક્ષાએ કહેલ સમજવુ. એ જ પ્રમાણે સૌધર્મ આદિ દેવલોકમાં પણ જાણવું. ત્યાં જઘન્ય સ્થિતિ આ પ્રમાણે છે–પહેલા દેવલોકમાં એક પોપમની બીજામાં પલ્યોપમથી શેડી વધારે, ત્રીજામાં બે સાગરોપમની ચોથામાં બે સાગરેપમથી થોડી વધારે,
શ્રી સમવાયાંગ સૂત્ર
૫૭