________________
પાંચ સમવાય મેં નારયિોં કે સ્થિત્યાદિ કાનિરૂપણ
“મીરે ” રૂાહિ |
ટીકાર્થ-આ રત્નપ્રભા પૃથવીમાં કેટલાક નારકીઓની સ્થિતિ પાંચ પોપમની છે. ત્રીજી પૃથ્વીમાં કેટલાક નારકીઓની સ્થિતિ પાચ સાગરેત્યમ કાળની છે. અસુરકુમાર દેવોમાં કેટલાક અસુકુમારની પાય પલ્યની સ્થિતિ છે. સૌધર્મ અને ઇશાન કલ્પોમાં કેટલાક દેવોની પાંચ પલ્યોપમની સ્થિતિ છે. સનકુમાર અને મહેન્દ્ર કપોમાં કેટલાક દેવોની પાંચ સાગરોપમની સ્થિતિ છે. આ સૂત્ર દ્વારા આ મધ્યમ સ્થિતિ બતાવવામાં આવી છે. સૂ ૧૯
છઠે સમવાય મેં લેશ્યાદિ કા નિરૂપણ
ટીકાથ–જે દેવે (૧) વાત, (૨) સુવાત, (૩) વાતાવર્ત, (૪) વાતપ્રભ, (૫) વાતકાન્ત, (૬) વાતવર્ણ (૭) વાતલેશ્ય, (૮) વાતધ્વજ, (૯) વાતશૃંગ, (૧૧) વાતફટ, (૧૧) વાતેરરાવતું સક, (૧૩) સૂર (૧૪) સુસૂર, (૧૫) સૂરાવર્ત (૧૬) સૂરપ્રભ, (૧૭) સૂરકાન્ત (૧૮) સૂરવણ, (૧૯) સૂરલેશ્ય, (૨૦) સૂરધ્વજ, (૨૧)સૂરઝંગ, (૨૨) સૂરસૂઝ (૨૩) સૂકૂટ અને (૨૪) સૂરેત્તરાવતુંસક એ ગ્રેવીસ વિમાનમાં દેવની પર્યાયથી ઉત્પન્ન થાય છે, તે દેવેની ઉત્કૃષ્ટ સ્થિતિ પાંચ સાગરોપમની હોય છે. તે દેવે અઢી માસે બહાર અને અંદર શ્વાસોચ્છવાસ લે છે. તે દેવોને પાંચ હજાર વર્ષે આહાર સંજ્ઞા ઉત્પન્ન થાય છે. તે દેવોમાં કેટલાક દેવે ભવસિદ્ધિક હોય છે, જે પાંચ ભવ કરીને સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરશે ત્યાંથી શરૂ કરીને સમસ્ત દુઃખને અંત કરશે ત્યાં સુધીનું લખાણ આગળ મુજબ સમજવું. તા. ૨
હવે છઠું સમવાયાંગ કહે-“સાગો” કુરારિ ટીકાથ–લેશ્યાઓ છ બતાવી છે. તે આ પ્રમાણે છે
(૧) કૃણાલેશ્યા (૨) નીલેશ્યા, (૩) કાપત લેશ્યા (૪) તે લેશ્યા, (૫) પદ્મ લેશ્યા અને (૬) શુકલ લેશ્યા. જવનિકાય છે છે. તે આ પ્રમાણે છે-(૧) પૃથ્વીકાય
શ્રી સમવાયાંગ સૂત્ર
૪૯