________________
સંમૂર્છાિમ જન્મવાળા મનુષ્ય હુંડસંસ્થાનવાળા હોય છે. (જન્મવતિયા मणुस्साणं छविहा संडाणा पणत्ता)गर्भव्युत्क्रान्तिकानां मनुष्याणां षड्विधानि સંસ્થાનાનિ તાનિ-ગર્ભ જન્મવાળા મનુષ્યો છએ છ સંસ્થાનવાળા હોય છે. (મયુરકુના ત વાસંતરકોનિમાળિયા વિ) જે રીતે અસુરકુમારદે સમચતુરઢ સંસ્થાનવાળા હોય છે, તે જ પ્રમાણે વ્યંતરદે, જયતિષિકદેવ અને વૈમાનિકદેવો પણ એજ સંસ્થાનવાળા હોય છે. સૂ. ૧૯૩
ટીકાર્થ- અરે ! સંઘ જાળ—પ્રશ્ન-હે ભદત ! સંહનાના કેટલા પ્રકાર કહ્યા છે? ઉત્તર–હે ગૌતમ ! સંહનનના નીચે પ્રમાણે છ પ્રકાર છે-(૧) વજાઇષભનારા સંહનન, (૨) અષભનારાચસંહનન, (૩) નારાયસંહનન, અદ્ધનારા સંહનન, (૫) કીલિકાસંહનન અને (૬) સેવા સંહનન પ્રશ્ન–હે હે ભદન્ત! નારકીજી કેવા પ્રકારના સંડનનેથી યુકત હોય છે? ઉત્તર-હે ગૌતમ ! છ સં હનનેમાંથી તેમને એક પણ સંહનન હોતું નથી, તેથી તેમને અસ હનનીય કહેલા છે. કારણ કે તેમને અસ્થિ હતાં નથી, શિરાઓ હોતી નથી અને નાયુ પણ હેતા નથી. તથા જે પુદગલો સદા સામાન્યતઃ અનિષ્ટ-અવલ્લભ હોય છે, અનાદય-અગ્રાહ્યા હોય છે, અસુભ-સ્વભાવતઃ જ અસુંદર હોય છે, અમને જ્ઞ– જેમનું નામ લેવાથી પણ મનમાં અરુચિ ઉત્પન્ન કરનાર હોય છે, ચમન જાન, જેને વિચાર કરવાથી પણ ચિત્તમા જેના પ્રત્યે અપ્રીતિભાવ ઉત્પન્ન થાય એવાં હોય છે, તથા જે અમને ભિરામ હોય છે, એવાં તે પગલે તે નારકજીને અસ્થિ આદિથી રહિત વિશિષ્ટ શરીર રૂપે પરિણમે છે. પ્રીન હે ભદંત ! અસુરકુમાર દેવોનાં શરીર કયા પ્રકારના સંહનાનથી યુક્ત હોય છે ? ઉત્તર હે ગૌતમ ! તેમને છ સંહનનમાંથી એક પણ સંહનન હોતું નથી. તેઓ અસંહનની હોય છે, કારણ કે તેમના શરીરમાં અતિ હતાં નથી, શિરાઓ હોતી નથી, નાયુ હોતા નથી. તથા ઈષ્ટ, કાન્ત, પ્રિય, મનેજ્ઞ, મન આમ અને મને ભિરામ પુદ્ગલો જ તેમના અસ્થિ આદિ રહિત વિશિષ્ટરૂપે પરિણમે છે. સ્વનિતકુમાર સુધીના ભવનવાસી દેવેના વિષયમાં આ પ્રમાણે જ સમજવું, પ્રશ્ન-હે ભદંત! પૃથ્વીકાયિક જીવ સંહનનથી યુકત હોય છે. તેમને સેવાર્તા સંહનન હોય છે, એ જ પ્રમાણે સંમૂર્ણિમ જન્મવાળા પંચેન્દ્રિય તિર્યચનિના જીવો પણ સેવાd સંહનનવાળા હોય છે. તેનું તાત્પર્ય એ છે કે-એકેન્દ્રિયથી લઈને સંમૂચ્છિમ પંચેન્દ્રિય સુધીના બધાં તિય ચ છ સેવા-સંહનનથી યુક્ત હોય
શ્રી સમવાયાંગ સૂત્ર
४४७