________________
એ જ પ્રમાણે ઉદ્ધના દંડક પણ સમજી લેવા જોઈએ (મારે! ના नाम निहत्ताउय कइ आगरिसेहिं पगरंति ) नैरयिकाः खलु भदन्त ! જ્ઞાતિના નિધતા, તિમિર પ્રતિ ! હે ભદત! નારકીજીવ જાતિ નામ નિધત્તાયુને બંધ કેટલા આકર્ષો દ્વારા કરે છે ? મા ! ? સિર सिय३ सिय४ सिय५ सिय६ सिय७ सिय८ अहिं, णो चेव णं णवर्हि) हे गौतम ! स्यात् १ स्यात् स्यात्३ स्यात्४ स्यात्५ स्यात्७ स्यात्८ अष्टभि નો જૈવ રજૂ નવનિ – હે ગૌતમ! જે રીતે ગાય પાણી પીતાં પીતાં ભયવશાત કુત્કાર કરે છે એ જ પ્રમાણે જીવ તીવ્ર આયુબ ધના અધ્યવસાયથી એકવાર જ જાતિનામ નિધત્તાયુને બંધ કરે છે, મન્દ આયુબંધના અધ્યવસાયથી બે આકર્ષોથી, મન્દતર આયુર્વધના અધ્યવસાયથી ત્રણ આકર્ષોથી, મન્દતમ આયુબંધના અધ્યવસાયથી ચાર, પાંચ, છ, સાત, અને આઠ આકર્ષોથી જાતિનામ નિધત્તાયુનો બંધ કરે છે. નવ આકર્ષોથી કરતા નથી. કમ પુદ્ગલોને ગ્રહણ કરવા તેનું નામ “આકર્ષ” છે (एवं सेसाण बि अउगाणि जाव वेमाणियत्ति) एवं शेषाण्यपि आयूंषिવાવ વૈવાનિવાઇ રતિ-એ જ પ્રમાણ ગતિના નિધત્તાયુ આદિ જે પાંચ પ્રકારના બંધ છે તેમને નારકી જીવો આઠ આકર્ષોથી જ કરે છે, નવ આકર્ષોથી કરતા નથી.
શ્રી સમવાયાંગ સૂત્ર
૪૩૭