SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકારનો જ્ઞાનોપગ અને ૪ પ્રકારને દર્શનપયોગ હોય છે. ગૂના પંદર પ્રકાર છ–૪ પ્રકારના મનોયોગ, ૪ પ્રકારના વચનગ, અને સાત પ્રકારની કાયયોગ, આ રીતે પંદ૨ પ્રકારના યોગ હોય છે. પશેન્દ્રિય આદિ પાંચ ઈન્દ્રિય હોય છે. કષાયના કોધ આદિ ચાર પ્રકાર છે. તેનું તાત્પર્ય એ છે કે નારક, મનુષ્ય, અને દેવના આહાર આદીથી લઈને કષાય સુધીના સમસ્ત વિષયોનું વર્ણન આ અંગમાં કરવામાં આવ્યું છે તથા સચિત્ત, અચિત્ત સચિત્તાચિત્ત આદિ જે અનેક પ્રકારની જીવની નિ-ઉત્પત્તિસ્થાનો હોય છે, તેમનું વર્ણન પણ આ અંગમાં કરવામાં આવ્યું છે. તથા મંદિર આદિક પર્વતના વિષ્ક ભવિસ્તાર, ઉત્સધ-ઊંચાઈ, અને પરિચયપરિધિનું કેટ કેટલું પ્રમાણ છે તેનું વર્ણન પણ આ અંગમાં કરવામાં આવ્યું છે. જબૂદ્વીપમાં આવેલો સુમેર, ધાતકીખંડમાં આવેલ સુમેરુ અને પુષ્પરાધમાં આવેલ સુમેરુ. આ રીતે ત્રણ પ્રકારના સુમેરુ છે. તેમાંના જંબુદ્વીપમાંના સુમેરુની ઊંચાઈ એક લાખ જનની છે, બાકીના જે બે સુમેરુ છે તેઓ સમતલ ભૂમિથી ૮૪-૮૪ ચોર્યાસી-ચોર્યાસી હજાર યોજન ઊંચા છે, અને અવગઢની અપેક્ષાએ(જમીનની અંદરના ૧૦૦૦-૧૦૦૦ એક એકહજાર રજન ગણતાં ૮૫-૮૫ ૫ ગ્યાસી–પંચ્યાસી હજાર જન ઊંચા છે. એ જ પ્રમાણે ખાસ વિધિથોનું વર્ણન પણ તેમાં કરાયું છે. તથા કુલકરે, તીર્થકરો, ગણધર, સમસ્ત ભરત-૬ છ ખંડવાળાં ભરતક્ષેત્રના અધિપતિ ચકવતિયો, વાસુદે, અને બળદેવોના ભેદ-વિશેષેનું વર્ણન પણ આ અંગમાં કરવામાં આવ્યું છે. તથા ભરત આદિ ક્ષેત્રોને નિગમ- આગલાક્ષેત્રની અપેક્ષાએ પછીનાં વિદેહ સુધીનાં ક્ષેત્રોનું આધિય પણ આ અંગમાં વર્ણવવામાં આવેલ છે. ઉપરોકત પદાર્થો સિવાયના બીજા પણ આ પ્રકરના ઘનવાતવલય, તનુવાતવલય, આદિ જે પદાર્થો છે તેમની વ્યાખ્યા પણ આ અંગમાં વિસ્તારથી કરવામાં આવી છે. આ સમવાયની વાચન સંખ્યાત છે. અહી “વ” પદથી નીચે પ્રમાણેનાં પદો ગ્રહણ કરવામાં આવ્યાં છે-આ આગમાં સ ખ્યાત અને ગદ્વાર છે, સં ખ્યાત પ્રતિપત્તિ છે, સંખ્યાત વેષ્ટક છે, સ ખ્યાત લોકો છે, સંખ્યાન નિયુકિત છે, અને સંખ્યાત સંગ્રહણિયે છે. અંગોની અપેક્ષાએ બધાં અંગમાનું આ ચોથું અંગ છે. તેમાં એક અધ્યયન છે, એક શ્રુતસ્કંધ છે. એક ઉદેશનકાળ છે, અને એક સમુદેશનકાળ છે. તેમાં પોનું પ્રમાણ એકલાખ ચુંમાળીસ હજારનું છે. આ અંગમાં સંખયાતે અક્ષરો છે. અહીં “થાવત પદથી અનંત ગમ છે અનંત પર્યવ છે, અસંખ્યાત ત્રસ છે, અને સંત થાવર જીવે છે વગેરે શ્રી સમવાયાંગ સૂત્ર ૨૮૩
SR No.006414
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy