SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ઇકોતર સંખ્યા વિશિષ્ટ સમવાય કા નિરૂપણ હવે સૂત્રકાર એકેતેર(૭૧) સખ્યાવાળાં સમવાયા બતાવે છે-ઉત્પન્નની રસ્થતિ : ટીકાય - ચાથા ચાંન્દ્રસવત્સરના હેમ'તના ૭૧ એકાતેર દિવસરાત યતીત થાય છે ત્યારે સૂર્ય સવ બાહ્યમંડળમાં આવૃત્તિ કરે છે. તેનુ' તાત્પ આ પ્રમાણે છે-એક યુગમાં પાંચ સંવત્સર હાય છે. તેમાં પહેલુ' અને ખીજી સંવત્સર ચાન્દ્રસંવત્સર છે, ત્રીજી' અભિવૃદ્ધિ તસવત્સર છે, તથા ચેાથુ. ચાન્દ્રસવસર છે, ચાન્દ્રસવસરના ખાર ચાંન્દ્ર માસ હાય છે, તેમાં પ્રત્યેક ચન્દ્રમાસ ૨૯ ૩૨/૬૨ અહારાત્ર (દિનરાત)ને થાય છે. એક અભિવૃદ્ધિત સંવત્સરના ૧૭ ચન્દ્રમાસ હોય છે. ચન્દ્રસંવત્સર, ચન્દ્રસ વસર, અને અભિવતિ સ ંવત્સર, એ ત્રણ સંવત્સરના ૧૦૯૨ /૨ અહારાત્ર થાય છે. તથા એક આદિત્ય સંવત્સર-સૂવ માં ત્રણસ છાસઠ (૬૩૬( દિનરાત હેાય છે. અને ત્રણ આદિત્યસંવત્સરમાં એક હજાર અઠ્ઠાણુ દિનરાત હોય છે. ચાંદ્રયુગ અષાઢ માસની પૂર્ણિમાએ પૂરા થાય છે, અને આદિત્યયુગ શ્રાવણ વદી એકમે શરૂ થાય છે. આ રીતે ત્રણ ૩ આદિત્યયુગ સંવત્સર કરતાં ત્રણ ચડ્યુગસ'વત્સર ૫ ૫/૨ દિવસ જેટલે એછે! હાય છે. ત્રણ આદિત્ય યુગ શ્રાવણ માસના કૃષ્ણપક્ષના ૬ ચન્દ્રદિવસે કરતાં ઘેાડા વધુ સમયમાં પૂરા થાય છે. ત્યારખાદ શ્રાવણ વદી સાતમથી દક્ષિણાયન થાય છે, અને ચન્દ્રયુગના ચેાથા સંવત્સરના એકસે આર્ટમાં (૧૦૮) દિવસે એટલે કે ચાથા મહિનાકાની પૂર્ણિમાને દિવસે સૂર્ય પેાતાના ૧૧૨ એકસા ખારમાં મડળમાં સંચરણ કરવા માંડે છે. ત્યારબાદ ખાકીના ૭૧ એકોતેર મંડળામાં હેમન્તઋતુના માગશર આદિ ચાર માસના એટલા જ દિવસેામાં સંચરણ કરે છે, પછી ૭૨ ખેતેરમે દિવસે મહા મહિનાની કૃષ્ણપક્ષની તેરશની તિથિએ સૂર્ય આવૃત્તિ કરે છે. એટલે કે દક્ષિણાયનમાંથી ઉત્તરાયણમાં આવે છે. ખીજી જગ્યાએ પાંચ યુગસંવત્સરમાં ઉત્તરાયણ તિથિયા આ પ્રમાણે બતાવેલ છે—મહા વદી સાતમ, પડવે અને શુકલપક્ષની ચેથ તેરસ અને દસમની તિથિયેા તથા શ્રાવણ માસમાં શુકલપક્ષની દસમ અને ચાય, કૃષ્ણપક્ષની પડવે, તેરશ એ દક્ષિણાયનની તિથિયા બતાવેલ છે. વીય પ્રવાદ નામના ત્રીજા પૂના ૭૧ એકેતેર પ્રાભૂત કહેલ છે. અજિતનાથ અહત પ્રભુ ૭૧ એકાતેર લાખ પૂર્વી સુધી ગૃહસ્થાશ્રમમાં રહીને દીક્ષિત થયા હતા, અજિતનાથ ભગવાને શ્રી સમવાયાંગ સૂત્ર ૨૦૨
SR No.006414
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy