SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ચેાત્રીસ (૩૪) ચેાત્રીસ તીર્થંકરા થાય છે. ધાતકીખંડમાં એ પણ અમણા એટલે કે-૬૮ અડસઠ થાય છે. ચક્રવર્તિ વાસુદેવ અને બળદેવ પણ એટલા જ થાય છે. આ સ્થાને એવી શંકા કરવી જોઈએ નહી. કે “સ્થાનાંગ આદિ આગમશાસ્ત્રોમાં એ પ્રમાણે કહેલ છે કે પ્રત્યેક મહાવિદેહક્ષેત્રમાં એકજ સમયે જઘન્યની અપેક્ષાએ (ઓછામાં ઓછા)ચાર અહંત ઉત્પન્ન થાય છે; પણ એવુ કઇ જગ્યાએ કહેલ નથી કે એક સમયે એક ક્ષેત્રમાં ચક્રવતિ વાસુદેવ અને મળદેવ, ૬૮-૬૮ઉત્પન્ન થાય છે, કારણકે એક ક્ષેત્રમાં એક સમયે એક જ ચક્રવૃતિ હશે, અથવા એક જ ખળદેવ હશે, અથવા એક જ વાસુદેવ હશે,” કારણકે ૬૮ અડસઠવિજયાની અપેક્ષાએ ચક્રવતિ એની ખળદેવાની અને વાસુદેવાની સખ્યા અહીં. જે ૬૮ ની કહી છે તે સંમિલિત સંખ્યાની અપેક્ષાએ કહેલ છે. તેનુ આ પ્રમાણે સ્પષ્ટીકરણ છે–એક મહાવિદેહના જે ખત્રીશ (૩૨) વિજય છે, તેમાંના ૨૮ અઠયાવીશ વિજયાના ૨૮ અઠયાવીશ ચક્રવતિ ઉત્પન્ન થાય છે. ચારમાં ચાર વાસુદેવ અને મળદેવ ઉત્પન્ન થાય છે-અથવા ૨૮ અઠયાવીશ વિજયામાં ૨૮ અઠયાવીસ વાસુદેવ, ખળદેવ અને ચારમાં ચાર ચક્રવત્તી એક જ સમયે ઉત્કૃષ્ટની અપેક્ષાએ ઉત્પન્ન થાય છે. ભરત અને ઐરવતક્ષેત્રમાં એક એક ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે સઘળા મળીને ચેાત્રીસ ચેાત્રીસ ચક્રવત્તી, ખળદેવ અને વાસુદેવ ઉત્પન્ન થાય છે. એજ પ્રમાણે એ-એ (૨-૨) મહાવિદેહક્ષેત્રમાં અને એ એ ભરત અને અરવતક્ષેત્રમાં એકંદરે ચક્રવતી ખળદેવ અને વાસુદેવ ૬૮-૬૮ અડસઠ અડસઠ થાય છે. અથવા સૂત્રમાં એક સમયે” એવા કાનિર્દેશ તા કરેલ નથી. તેથી ભિન્ન ભિન્ન સમયે ભિન્ન ભિન્ન વિજયામાં ઉત્પન્ન થયેલ ચક્રવત્તી આદિ ૬૮-૬૮ અડસઠ હાય છેએ કથનમાં કાઇપણ જાતની શંકાને સ્થાન નથી. બાકીનાં પદાના ભાવાર્થ સરળ છે. સૂ. ૧૦૭ા શ્રી સમવાયાંગ સૂત્ર ૧૯૮
SR No.006414
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy